Connect Gujarat

You Searched For "Ambaji"

જુનાગઢ : ભવનાથના મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન...

2 March 2022 5:55 AM GMT
ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે...

બનાસકાંઠા : અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે

12 Feb 2022 7:09 AM GMT
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ...

બનાસકાંઠા : માંડવીથી અંબાજી જતી એસ.ટી બસમાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર...

23 Jan 2022 7:55 AM GMT
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માંડવીથી અંબાજી જથી એસ.ટી બસમાં પ્રેમી પંખીડા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે.

22થી 31 જાન્યુ સુધી અંબાજી મંદિર બંધ રહેશે, કોરોનાના વધતાં કેસોને લઈ લેવાયો નિર્ણય

22 Jan 2022 1:09 PM GMT
કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી...

ભાજપની "પાઠશાળા" : અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર BJPના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

23 Oct 2021 6:39 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે

શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક માઈ ભક્તે 20 વર્ષમાં 20 કિલો સોનું દાનમાં આપ્યું

21 Sep 2021 12:23 PM GMT
અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે.

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષા માટે અદ્યતન બોડી વોર્ન કેમેરા વસાવાયા

20 Sep 2021 7:52 AM GMT
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકો ની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા ...

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચરણોમાં એક ભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન

10 Aug 2021 11:09 AM GMT
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં એક માઈભક્તે મા અંબાના ચરણોમાં 1 કિલો 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. મા અંબાજીના મંદિર પર સુર્વણ શિખરની કામગીરી...

અંબાજી : અંબા માતાના મંદિરને મુકાયું ખુલ્લું, શ્રધ્ધાળુઓએ નિયમોનું કરવું પડશે પાલન

12 Jun 2020 1:12 PM GMT
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલાં માતાજીના મંદિરને આખરે શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન કરવા...