Connect Gujarat

You Searched For "Ambaji"

નવલા નોરતાનો પ્રારંભ: નવરાત્રીનાં પ્રથમ દિવસે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનું મહત્વ

26 Sep 2022 3:32 AM GMT
દેશમાં દેવીમાં નાં 51 શક્તિપીઠો છે. એ તેની ખાસિયત અને ચમત્કારને કારણે વધારે પ્રસિદ્ધ

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો...

22 Sep 2022 12:24 PM GMT
રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે

17 Sep 2022 8:35 AM GMT
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે

સાબરકાંઠા: અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન,મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે પદયાત્રી

6 Sep 2022 8:36 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે

ભાદરવી-પૂનમના મેળાનો "શુભારંભ" : અંબાજી ધામમાં ઊમટ્યું માઈભક્તોઓનું ઘોડાપૂર...

5 Sep 2022 9:47 AM GMT
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત

2 Sep 2022 8:50 AM GMT
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા

બનાસકાંઠા : વૃક્ષવાટીકાઓથી ઘેરાએલા અંબાજીના માંગલ્ય વનનું અનેરું મહત્વ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

27 Aug 2022 7:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે

ભરૂચ: ઝઘડીયાના ઉમલ્લાથી 52 ગજની ધ્વજા સાથે ૭૫ પદયાત્રીઓ રથ સાથે અંબાજી જવા રવાના

26 Aug 2022 5:31 AM GMT
ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે

અંબાજી શક્તિપીઠમાં ભક્તો દ્વારા 23 તોલા સોનાની પાદુકા માતાજીને અર્પણ કરાશે,ભક્તો કરી શકશે દર્શન

18 Aug 2022 10:15 AM GMT
ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અંબાજી માતામાં ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકો માં અબાજીના આશીર્વાદ લેવા આવે છે.

અંબાજી રેલવે સ્ટેશન પર બનશે આલીશાન હોટલ,યાત્રીઓને મળશે સુવિધા

21 July 2022 9:44 AM GMT
કેબિનેટ દ્વારા તારંગા હિલ થી અંબાજી અને અંબાજી થી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે

બનાસકાંઠા: અંબાજી ગબ્બર અને તેની આસપાસના ડુંગરાઓ હરીયાળા બનાવા બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ તૈયાર કર્યા.

8 Jun 2022 10:11 AM GMT
બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ...

અંબાજીમાં આવતીકાલથી રૂડો અવસર, જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બર ખાતે પણ પરિક્રમાનો થશે પ્રારંભ

7 April 2022 6:15 AM GMT
જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે.