Connect Gujarat

You Searched For "Banaskantha"

બનાસકાંઠા : વૃક્ષવાટીકાઓથી ઘેરાએલા અંબાજીના માંગલ્ય વનનું અનેરું મહત્વ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

27 Aug 2022 7:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે

બનાસકાંઠા : રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હંગામી પુલ પરથી મહાકાય રિએક્ટર પસાર કરાયું

21 Aug 2022 9:32 AM GMT
આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.

જન્માષ્ટમી પર્વને લઈ ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ભવ્ય શણગાર, મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

19 Aug 2022 9:24 AM GMT
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

પાલનપુર ક્લાર્ક બનવું હોય તો '16 લાખનુ સેટિંગ કરવું પડશે' એસીબીએ બે લાંચિયા કર્મચારીને ઝડપી પાડ્યા

6 Aug 2022 6:30 AM GMT
રાજ્યના બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા રાત દિવસ એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા માટે લાખોના લાખો ખંખેરતા અટકતા નથી.

બનાસકાંઠા: ભાભરમાં UGVCLના કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું

27 July 2022 3:51 PM GMT
ભાભર યુ.જી.વિ.સી એલ. કંપની માં ફરજ બજાવતા યુવાનને વિજપોલ પર કરંટ લાગતાં સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું હતું.

બનાસકાંઠા : કાંકરેજના થરામાં જલારામ મંદિરમાં 8-10 તસ્કરો ત્રાટક્યા, બે ચોકીદારોમાં જીવલેણ હુમલો

16 July 2022 6:57 AM GMT
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ધરપકડ

13 July 2022 5:37 AM GMT
તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રી કુમાર બાદ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ છે

બનાસકાંઠા: ટીંબાચુડી ગામમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા જળ સંચયનું અનોખુ સ્ટ્રક્ચર,જુઓ કેમ થઈ રહી છે રાજ્યભરમાં પ્રસંશા

2 July 2022 7:10 AM GMT
બનાસકાંઠાના ટીંબાચુડીના ગ્રામજનોનું અભિયાન, ભૂગર્ભ જળ સમૃધ્ધ બનાવવા અનોખુ સ્ટ્રક્ચર તૈયાર કર્યું

બનાસકાંઠા: શાળા પ્રવેશોત્સવનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

23 Jun 2022 5:01 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન...

ઉત્તર ગુજરાત માટે મોટા સમાચાર, બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી છલકાશે

21 Jun 2022 5:22 AM GMT
ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન કામને મંજૂરી આપી...

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને આપી ચીમકી

20 Jun 2022 12:20 PM GMT
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.

બનાસકાંઠા : કોરેટી ગામ તળાવના પાણીનો રંગ થયો અચાનક "ગુલાબી", લોકોમાં ભારે આશ્ચર્ય...

10 Jun 2022 11:11 AM GMT
જિલ્લાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં આવેલ ગામ તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈને બદલાઈ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.