Connect Gujarat

You Searched For "Banaskantha"

બનાસકાંઠા : રાણકપુર હાઇવે પર મોતનું "માતમ", ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત...

25 Dec 2022 8:42 AM GMT
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બન્યો છે,

બનાસકાંઠા : કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત , 4 લોકોના મોત

25 Dec 2022 3:58 AM GMT
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના...

બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

11 Dec 2022 10:03 AM GMT
ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

બનાસકાંઠા : ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિજય વિશ્વાસ સંમેલન યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

29 Nov 2022 10:20 AM GMT
15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન...

બનાસકાંઠા : દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ નજીક હોવા છતાં પણ નથી મળતી રાધનેસડા ગામમાં વીજળી..!

28 Nov 2022 11:18 AM GMT
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધનેસડા ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પીવાનું પાણી અને વીજળી નહીં મળતા લોકો અંધારામાં જીવવા મજબૂર...

બનાસકાંઠા : ચૂંટણી ફરજમાં રોકાયેલ સરકારી કર્મચારી-પોલીસ અધિકારીઓએ કર્યું પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન...

27 Nov 2022 12:52 PM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે

બનાસકાંઠા : વર્ષો પહેલા લોકોને રાત્રે ઘોડાઓના પગલાનો સંભળાયો હતો અવાજ, ત્યારથી જ અશ્વદોડની પરંપરા !

25 Oct 2022 9:49 AM GMT
ગુજરાત રાજ્યનું એકમાત્ર એવુ એક ગામ છે, જ્યાં સળંગ 5 દિવસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.

PM મોદીએ બનાસકાંઠાને 6909 કરોડના વિકાસ કામોની ભેટ આપી, મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું

30 Sep 2022 4:45 PM GMT
વડાપ્રધાન મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બનાસકાંઠા : પડતર પ્રશ્ને આંગણવાડી બહેનોએ મામલતદાર કચેરી ગજવી મુકી, રાત-દિવસ ધરણાં પર બેસવાની ચીમકી...

8 Sep 2022 11:57 AM GMT
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે મામલતદાર કચેરીને ગજવી મુકી હતી.

બનાસકાંઠા: ભાદરવી પુર્ણિમા નિમિત્તે અંબાજી જતાં યાત્રીઓ માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાય

8 Sep 2022 6:43 AM GMT
ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે

ભાદરવી-પૂનમના મેળાનો "શુભારંભ" : અંબાજી ધામમાં ઊમટ્યું માઈભક્તોઓનું ઘોડાપૂર...

5 Sep 2022 9:47 AM GMT
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

બનાસકાંઠા : વૃક્ષવાટીકાઓથી ઘેરાએલા અંબાજીના માંગલ્ય વનનું અનેરું મહત્વ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

27 Aug 2022 7:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે 23મા સાંસ્કૃતિક વન “સ્મૃતિ વન”નું લોકાર્પણ કરશે, ત્યારે આવું જ એક નંદન વન છે