ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે પરંપરાગત હોલિકા ઉત્સવ ઉજવાયો,અંગારા પર ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુઓએ કર્યું ભૈરવનાથનું પૂજન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. ભારતના ઘણા ભાગોમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં હોળીની ઉજવણી જોવા મળે છે. By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ MLA દુષ્યંત પટેલે પાંજરાપોળમાં ગૌ પૂજન કરી જન્મદિવસની કરી ઉજવણી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સવા લાખ દીવડા અને આતશબાજી સાથે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતાશબાજી અને સવા લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: J.B.મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: માં શારદા ભવન ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કાપોદ્રા પોલીસે દિવ્યાંગોના ચહેરા પર રેલાવી ખુશી,પતંગ ઉડાડીને ઉત્તરાયણની કરી ઉજવણી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 12માં પાટોત્સવની રવિવારે ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજી મંદિરના 7માં પાટોત્સવની રવિવારેના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn