Connect Gujarat

You Searched For "ceremony"

ગોવાઃ પ્રમોદ સાવંત આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી અને રાજનાથ સિંહ સમારોહમાં આપશે હાજરી

28 March 2022 3:42 AM GMT
વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ફરી મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવી લેશે.

ભરૂચ : પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

27 March 2022 12:23 PM GMT
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44 ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાનું પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માન કર્યું

25 March 2022 10:26 AM GMT
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા

બનાસકાંઠા : ખારિયા ગામે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો...

22 March 2022 11:44 AM GMT
ખારિયા ગામે શિવશક્તિ માધ્યમિક વિધાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારોહ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ: સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ વખત ઉજવાયો સમારોહ, જાણો CJIએ શું કહ્યું..

11 March 2022 7:48 AM GMT
મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમનાએ ન્યાયતંત્રમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે કાયદાકીય શિક્ષણમાં કન્યાઓને અનામત આપવાનું સૂચન કર્યું છે.

4 માર્ચે ફુલૈરા બીજનો તહેવાર ઉજવવામાં આવશે, લગ્નના કર્યો માટે ઘણો શુભ દિવસ

3 March 2022 11:06 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, ફુલેરા દૂજ દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈપણ ક્ષેત્ર સાથે સંબંધિત કાર્ય માટે ખૂબ જ...

ગાંધીનગર : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રમયોગીઓનું શ્રમ પારિતોષિકથી સન્માન કરાયું…

14 Feb 2022 11:51 AM GMT
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ...

ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી અર્પણ કરાયા.

10 Jan 2022 10:41 AM GMT
જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન, ભરૂચ તરફથી શહેર તથા આસપાસના ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાની મુહિમ હાથ ધરાય છે.

અમદાવાદ: જાસપુર ખાતે 11થી 13 ડિસેમ્બર ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ, તૈયારીઓને આખરી ઓપ

8 Dec 2021 11:31 AM GMT
અમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે

પી.એમ.મોદીની વર્ચ્યુયલ હાજરીમાં તા.11 થી 13 ડિસેમ્બર સુધી ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે

8 Dec 2021 7:19 AM GMT
અમદાવાદના જાસપુર ખાતે 22 નવેમ્બરે ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે.

વલસાડ : કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો...

2 Nov 2021 4:04 AM GMT
વલસાડ ખાતે કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇ, ઊર્જા, કૃષિ અને...

દાહોદ : ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ સમારંભમાં કોંગી ધારાસભ્યને આવી ગયું ઝોકું

7 Oct 2021 4:26 PM GMT
જાહેર કાર્યક્રમમા MLA નિંદ્રાધીન થઈ જતા રમુજ ફેલાઈ ભારતમા નરેન્દ્રભાઇ મોદીએ આજે એમસ ઋષિકેષમા ઑક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ હતૂ. તે દરમિયાન...