મનોરંજનયે હૈ મોહબ્બતેં ફેમ દિવ્યાંકા ત્રિપાઠીને થયો ડેન્ગ્યુ, ચાહકો ચિંતિત પ્રખ્યાત ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ચાહકો સાથે શેર કર્યું કે તે બીમાર છે. By Connect Gujarat Desk 15 Apr 2025 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંક્લેશ્વર: ડેન્ગ્યુના વાવર વચ્ચે બ્લડબેંકમાં પ્લેટલેટ કાઉન્ટની અછત, મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે By Connect Gujarat Desk 24 Oct 2024 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે, રોગ નિયંત્રણમાં કેમ નથી? વરસાદની ઋતુ પછી ડેન્ગ્યુના કેસમાં તીવ્ર વધારો થાય છે. કારણ કે ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉગે છે. વરસાદ બાદ ઠેર-ઠેર પાણી જમા થાય છે. આ થીજી ગયેલા પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છર ઉગે છે. By Connect Gujarat Desk 07 Oct 2024 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશું ડેન્ગ્યુ તાવમાં બકરીના દૂધથી પ્લેટલેટ્સ વધે છે, જાણો AIIMSના ડૉક્ટર પાસેથી જ્યારે દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે ત્યારે ડેન્ગ્યુનો તાવ જીવલેણ બની જાય છે, એવા સંજોગોમાં લોકો પ્લેટલેટ્સ વધારવા માટે વિવિધ રેસિપી અપનાવે છે By Connect Gujarat Desk 03 Oct 2024 17:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડમાં રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર એલર્ટ, ડેન્ગ્યુના દર્દીઓમાં ચિંતાજનક વધારો વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે, By Connect Gujarat Desk 15 Sep 2024 14:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે મોત મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી. By Connect Gujarat Desk 13 Sep 2024 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી એકનું મોત, આરોગ્ય તંત્રમાં દોડધામ.. સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. By Connect Gujarat Desk 02 Sep 2024 14:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : છેલ્લા 3 માસમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની દોડધામ વધી... ડેન્ગ્યુના 11 કેસ, જ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે. By Connect Gujarat Desk 24 Aug 2024 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ 4 ગણા વધ્યા, તંત્રની બેદરકારીથી વકરી રોગચાળાની સ્થિતિ..! સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. By Connect Gujarat 11 Oct 2023 12:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn