Connect Gujarat

You Searched For "distributed"

અમદાવાદ: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત 1023 ખેડૂતોને પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ

17 May 2023 7:05 AM GMT
ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.

ભરૂચ : આમોદમાં બળબળતા તાપમાં પક્ષીઓની તરસ છીપાવવા જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને પાણીના કુંડાનું વિતરણ કરાયું...

15 May 2023 11:32 AM GMT
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ...

ભરૂચ : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું...

29 April 2023 11:15 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ : વધતી જતી ગરમીના કારણે સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને છાશ વિતરણ કરાય...

24 April 2023 11:20 AM GMT
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા વાડજ-ભરવાડ વાસના યુવાનો દ્વારા કાળઝાળ ગરમી સામે લોકોને રાહત મળે તે હેતુથી વિનામુલ્યે છાશનું...

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની સામાજિક સંસ્થાનો સેવાયજ્ઞ, લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું

15 April 2023 1:24 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર: એનિમલ લવર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયુ

26 March 2023 11:41 AM GMT
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે.

ભરૂચ : ONGC સાહિત્ય ફાઉન્ડેશન દ્વારા મૈસુરિયા-ભાટિયા સમાજની બહેનો માટે સીવણ ક્લાસ-કીટ વિતરણ કરાય

25 March 2023 3:22 PM GMT
ગરીબી રેખા નીચે જીવતી બહેનોની વ્હારે આવી સંસ્થાONGC સાહિત્ય ફાઉન્ડેશન દ્વારા સીવણ ક્લાસનું આયોજનતાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ-એપરલ વિતરણ ગરીબી...

ભરૂચ : લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ, પાંજરાપોળ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું...

20 March 2023 8:18 AM GMT
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર, માતાજીને ધરાવ્યાં બાદ માઈભક્તોને વિતરણ કરાયો...

15 March 2023 11:09 AM GMT
અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો,

અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું કરાશે વિતરણ

14 March 2023 9:32 AM GMT
ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે.

ભાવનગર : આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પાણીના કુંડનું વિતરણ કરાયું...

6 March 2023 8:17 AM GMT
હાલ ઉનાળો શરૂ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ તરસ્યા જીવોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરબ એ પરમ પુણ્યનું કામ કહેવાય છે

ભરૂચ: ભોલાવ MLA રમેશ મિસ્ત્રીના હસ્તે300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું

5 March 2023 10:21 AM GMT
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.