Connect Gujarat

You Searched For "fishermen"

ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

2 Dec 2021 9:08 AM GMT
રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.

ગીર સોમનાથ : ભારે પવન-વરસાદના કારણે મધ દરિયે 15 બોટ ડૂબી, 15 લાપતા માછીમારમાંથી 4નો બચાવ

2 Dec 2021 5:03 AM GMT
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાજ્યના અનેક...

અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..!

1 Dec 2021 10:29 AM GMT
ખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન

અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી

29 Sep 2021 12:13 PM GMT
દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું

રાજ્યના આ બે જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન

3 Sep 2021 4:35 PM GMT
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી...

જામનગર : માછીમારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મંત્રી જવાહર ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાય

15 Aug 2021 1:06 PM GMT
પ્રવાસન અને મત્સ્યોઘોગ મંત્રી જવાહર ચાવડા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે માછીમારોના પ્રશ્નોના નિરાકરણ અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો...

8 Aug 2021 7:07 AM GMT
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે

માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવાના રાહુલ ગાંધીના નિવેદનનો કોંગ્રેસે બચાવ કર્યો

24 Feb 2021 7:10 AM GMT
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી બુધવારે કેરળના કોલ્લમમાં માછીમારો માટે અલગ મંત્રાલયની માંગ બાદ અને કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન અને ડેરી...

દેવભૂમિ દ્વારકા: બોટમાલિકોની હડતાળમાં છકડા રીક્ષા ચાલકોની પણ કફોડી હાલત, જુઓ શું છે મુશ્કેલી

18 Jan 2021 12:38 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના બોટ માલિકોએ ફિશિંગ બંધ કરી છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રિક્ષા ચાલકો પણ આર્થિક મુશ્કેલીમાં...

ગીર સોમનાથ : સુત્રાપાડાના માછીમારો માટે ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, જુઓ શું છે માહોલ

15 Dec 2020 8:02 AM GMT
ગુજરાતના 1,600 કીમી લાંબા દરિયા કિનારે વસવાટ કરતાં નાના માછીમારોની હાલત વાયુ વાવાઝોડા અને કોરોના વાયરસના કારણે કફોડી બની છે. મોટા વેપારીઓના નાણા...

ભરૂચ : ભાલોદના માછીમારો ગયાં માછીમારી કરવા, જુઓ કેમ તેમને આવવું પડયું પરત

4 Sep 2020 9:53 AM GMT
ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામમાં ગુરૂવારે રાત્રિના સમયે વિચિત્ર ઘટના બની હતી. પુરના પાણી ઓસરી જતાં માછીમારો માછીમારી કરવા ગયાં હતાં પણ એક જ કલાકમાં...

નવસારી : સાગરખેડુઓએ કરી “દરિયાદેવ”ની પુજા, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ છે જીવિત

3 Aug 2020 9:38 AM GMT
નવસારી અને વલસાડ જિલ્લાના 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ પેટની રક્ષા કરતાં દરિયાની રક્ષાબંધનના દિવસે પુજા કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા...