Home > fishermen.
You Searched For "fishermen"
ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
2 Dec 2021 9:08 AM GMTરાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.
ગીર સોમનાથ : ભારે પવન-વરસાદના કારણે મધ દરિયે 15 બોટ ડૂબી, 15 લાપતા માછીમારમાંથી 4નો બચાવ
2 Dec 2021 5:03 AM GMTગુજરાત રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાજ્યના અનેક...
અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..!
1 Dec 2021 10:29 AM GMTખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન
અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી
29 Sep 2021 12:13 PM GMTદરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું
રાજ્યના આ બે જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન
3 Sep 2021 4:35 PM GMTગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી...
જામનગર : માછીમારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મંત્રી જવાહર ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાય
15 Aug 2021 1:06 PM GMTપ્રવાસન અને મત્સ્યોઘોગ મંત્રી જવાહર ચાવડા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે માછીમારોના પ્રશ્નોના નિરાકરણ અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો...
8 Aug 2021 7:07 AM GMTદીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે
માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવાના રાહુલ ગાંધીના નિવેદનનો કોંગ્રેસે બચાવ કર્યો
24 Feb 2021 7:10 AM GMTકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી બુધવારે કેરળના કોલ્લમમાં માછીમારો માટે અલગ મંત્રાલયની માંગ બાદ અને કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને પશુપાલન અને ડેરી...
દેવભૂમિ દ્વારકા: બોટમાલિકોની હડતાળમાં છકડા રીક્ષા ચાલકોની પણ કફોડી હાલત, જુઓ શું છે મુશ્કેલી
18 Jan 2021 12:38 PM GMTદેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના બોટ માલિકોએ ફિશિંગ બંધ કરી છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રિક્ષા ચાલકો પણ આર્થિક મુશ્કેલીમાં...
ગીર સોમનાથ : સુત્રાપાડાના માછીમારો માટે ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, જુઓ શું છે માહોલ
15 Dec 2020 8:02 AM GMTગુજરાતના 1,600 કીમી લાંબા દરિયા કિનારે વસવાટ કરતાં નાના માછીમારોની હાલત વાયુ વાવાઝોડા અને કોરોના વાયરસના કારણે કફોડી બની છે. મોટા વેપારીઓના નાણા...
ભરૂચ : ભાલોદના માછીમારો ગયાં માછીમારી કરવા, જુઓ કેમ તેમને આવવું પડયું પરત
4 Sep 2020 9:53 AM GMTઝઘડીયા તાલુકાના ભાલોદ ગામમાં ગુરૂવારે રાત્રિના સમયે વિચિત્ર ઘટના બની હતી. પુરના પાણી ઓસરી જતાં માછીમારો માછીમારી કરવા ગયાં હતાં પણ એક જ કલાકમાં...
નવસારી : સાગરખેડુઓએ કરી “દરિયાદેવ”ની પુજા, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ છે જીવિત
3 Aug 2020 9:38 AM GMTનવસારી અને વલસાડ જિલ્લાના 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ પેટની રક્ષા કરતાં દરિયાની રક્ષાબંધનના દિવસે પુજા કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા...