Connect Gujarat

You Searched For "Ganesh Festival"

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

6 Sep 2022 7:59 AM GMT
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...

ભરૂચ અંકલેશ્વરમાં 5 દિવસ માટે સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાનું કરાયું વિસર્જન, ભકતો બન્યા ભાવ વિભોર

4 Sep 2022 10:46 AM GMT
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું

ભરૂચ: કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ઝાડેશ્વર વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન, ઠેર ઠેરથી ભક્તો ઉમટ્યા

4 Sep 2022 7:34 AM GMT
ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

જામનગર : નાના બાળકોની બાપ્પા પ્રત્યે અપાર શ્રદ્ધા, માટીની પ્રતિમાના સ્થાપન સાથે ગણપતિ પંડાલ બનાવ્યો...

4 Sep 2022 7:14 AM GMT
દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે

અમદાવાદ : ગણેશ મહોત્સવને મૂર્તિકારોમાં ઉત્સાહ, તો શ્રીજી ભક્તો સામે મોંઘવારીનું વિધ્ન..!

26 Aug 2022 10:30 AM GMT
આગામી તા. 31 ઓગષ્ટે ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે.

અમદાવાદ : શ્રીજી વિસર્જનની જોવા મળી રંગત, વાજતે-ગાજતે અપાય બાપ્પાને વિદાય

19 Sep 2021 12:15 PM GMT
આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે પણ ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી

ભરૂચ : શ્રીજી પ્રતિમાઓનું "કૃત્રિમ" કુંડમાં થશે વિસર્જન, શહેરમાં બે સ્થળોએ બનાવાયાં કુંડ

18 Sep 2021 9:33 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં ભકિતસભર માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આવતીકાલે રવિવારના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. કોરોનાની...

જામનગર : 16 પ્રકારના મોદક લાડુએ જમાવ્યું શ્રીજીભક્તોમાં આકર્ષણ, જુઓ તમે પણ..

13 Sep 2021 6:41 AM GMT
ગણેશભક્તો દ્વારા કરાય છે અનેકરીતે ગણેશ ભક્તિ, મીઠાઇ વિક્રેતાએ બનાવ્યા 16 પ્રકારના મોદક લાડુ.

જામનગર : ગણેશજીએ ખેડૂતને સ્વપ્નમાં આવી કહ્યું : શાસ્ત્રોક્ત વિધિ સાથે મારી સ્થાપના કરો

11 Sep 2021 9:11 AM GMT
ઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર.

સુરત : ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ

23 Aug 2021 11:41 AM GMT
ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે.....

અમદાવાદ: વિઘ્નહર્તા હરશે મૂર્તિકારોનું વિઘ્ન ? જુઓ પ્રતિમા બનાવતા કારીગરોની શું છે સ્થિતિ

2 Aug 2021 11:11 AM GMT
કોરોના કાળ વચ્ચે ગણેશ મહોત્સવ માટે મંજૂરી, મૂર્તિકારોને સારા વ્યવસાયની આશા.