Connect Gujarat

You Searched For "Narmada River"

કચ્છ: રાપરના ગામડાઓમાં પીવાના પાણીનો આવ્યો અંત, ધારાસભ્યએ નર્મદાના નિરના વધામણાં કર્યા

21 July 2023 3:05 PM GMT
નર્મદા કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના મોટા મથકો ઉપર નર્મદા કેનાલના પાણી રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાનાં સફળ પ્રયાસોથી ...

ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ...

27 Jun 2023 1:07 PM GMT
માછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું.

ભરૂચ: ઝઘડિયાના અશાથી માલસરને જોડતો નર્મદા નદી પરનો પુલ તાકીદે ચાલુ કરવા માંગ

26 Jun 2023 7:27 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે.

ભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ?

7 Jun 2023 10:13 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચ:નર્મદા નદીમાં પૂર આવતાની સાથે સાયરન વાગશે, જુઓ તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઇ-રેવા સિસ્ટમ શું છે

7 Jun 2023 9:44 AM GMT
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ...

ભરૂચ: નર્મદા નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

5 May 2023 11:14 AM GMT
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે

ભરૂચ : ચૈત્ર માસમાં બળીયાદેવ પર નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવાનો મહિમા

9 April 2023 11:57 AM GMT
બળીયાદેવ બાપજીના મંદિરે નર્મદા નદીના નીરનો અભિષેક કરી ઠંડુ ભોજન ગ્રહણ કરવા માટે સ્થાનિક મહિલાઓમાં અનેરો મહિમા જોવા મળ્યો

ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!

22 Jan 2023 9:00 AM GMT
ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.

ભરૂચ : આસ્થાના કેન્દ્ર સમાન માઁ નર્મદાની મધ્યપ્રદેશનો માત્ર 15 વર્ષીય કિશોર કરી રહ્યો છે પરિક્રમા...

12 Jan 2023 12:49 PM GMT
નર્મદા નદીએ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે

આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ, વિશ્વભરમાં ગવાતી જય આધ્યાશક્તિ આરતીની રચના ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે થઇ હતી

6 Jan 2023 12:34 PM GMT
જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.

ભરૂચ : સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત નીલકંઠેશ્વર મંદિરના નર્મદા કાંઠે CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું…

10 Dec 2022 10:13 AM GMT
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના કિનારે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

15 Oct 2022 6:38 AM GMT
નર્મદાના નીરથી 31 ગામના ગ્રામજનો પાણી મુદ્દે વહીવટી તંત્રને કરી છે વારંવાર રજૂઆત,ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી