Home > occasion
You Searched For "Occasion"
ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે...
17 Jan 2024 8:23 AM GMTસુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભડકોદરા સ્થિત રામજી મંદિરે સફાઈ અભિયાન યોજાયું...
16 Jan 2024 11:56 AM GMTતા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે
સાબરકાંઠા : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઈડરની સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
16 Jan 2024 8:07 AM GMTતા. 22 જાન્યુયારીએ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે
ભરૂચ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરાય...
12 Jan 2024 11:33 AM GMTસ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇકલ રેલી યોજાય...
12 Jan 2024 7:40 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!
8 Jan 2024 11:43 AM GMTઅયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.
ખેડા : ડાકોરમાં પૂર્ણિમા નિમિત્તે રણછોડરાયના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
26 Dec 2023 10:22 AM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માગસર સુદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિતે નિશાળ સાંભરે રે કાર્યક્રમ યોજાયો ..
24 Dec 2023 10:21 AM GMTભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
17 Dec 2023 10:54 AM GMTક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.
ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…
16 Dec 2023 12:22 PM GMTશહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...
16 Dec 2023 11:45 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર : મંડલા પુજા ઉત્સવ નિમિત્તે ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય…
9 Dec 2023 12:06 PM GMTઅંકલેશ્વર ખાતે અયપ્પા સેવા સમિતિ દ્વારા મંડલા પુજા ઉત્સવ નિમિત્તે ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.