Home > occasion
You Searched For "Occasion"
શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?
29 Jan 2024 5:59 AM GMTપોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.
અંકલેશ્વર: 138 વર્ષ જૂની લાઈબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકયો,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
26 Jan 2024 9:49 AM GMTઅંકલેશ્વરની 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ગણતંત્ર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે, બેંકો બંધ થયા પછી પણ તમે આ સેવાઓનો લાભ મેળવી શકશો.
25 Jan 2024 11:43 AM GMTગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
ગાંધીનગર: ઉત્તરપ્રદેશ ફાઉન્ડેશન ડે નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વરના ત્રણ સેવાભાવી નાગરિકોનું સન્માન..!
25 Jan 2024 10:42 AM GMTઆ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે.
અંકલેશ્વર: ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયું,રક્તદાન શિબિરનું પણ આયોજન
25 Jan 2024 9:53 AM GMTઅંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
અમરેલી: વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલનનું કરાયું આયોજન
25 Jan 2024 9:20 AM GMTઅમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇસ્કોન દ્વારા સંતકીર્તન યાત્રા નીકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા
22 Jan 2024 7:46 AM GMTઅયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમોના અયોજનો કરાઈ રહ્યા છે.
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”
18 Jan 2024 7:25 AM GMTઅયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે
ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે...
17 Jan 2024 8:23 AM GMTસુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભડકોદરા સ્થિત રામજી મંદિરે સફાઈ અભિયાન યોજાયું...
16 Jan 2024 11:56 AM GMTતા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે
સાબરકાંઠા : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઈડરની સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
16 Jan 2024 8:07 AM GMTતા. 22 જાન્યુયારીએ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે
ભરૂચ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરાય...
12 Jan 2024 11:33 AM GMTસ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.