Connect Gujarat

You Searched For "Temple"

IPLની ટ્રોફી સાથે CSKએ મંદિરમાં કરાવી વિશેષ પૂજા, શ્રીનિવાસને કહ્યું-ધોની જ કરી શકે છે આવા ચમત્કાર

31 May 2023 10:11 AM GMT
ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ચેન્નાઈ સુપર કિંગ્સની માલિક ઈન્ડિયા સીમેન્ટ્સના ઉપાધ્યક્ષ એન શ્રીનિવાસને ગુજરાત ટાઈટન્સની સામે આઈપીએલ 2023...

ફિલ્મ આદિપુરુષના રિલીઝ પહેલા અભિનેત્રી કૃતિ સેનન માતા સીતાના મંદિરે પહોંચી, સાદગીથી લોકોના દિલ જીત્યા...

30 May 2023 12:36 PM GMT
ફિલ્મ આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનને પંચવટી મંદિરની મુલાકાત લીધી કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રિલીઝ માટે તૈયાર છે.

પાટણ:રાધનપૂરના સુરકા ગામે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, MLA લવિંગજી ઠાકોર રહ્યા ઉપસ્થિત

2 May 2023 9:43 AM GMT
જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

6 April 2023 9:51 AM GMT
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ક્ચ્છ : મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભુજના આંગણે યોજાશે, મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ

4 April 2023 5:35 AM GMT
હજારો વર્ષોના પ્રાચીન તીર્થ સંગ્રહીને બેઠેલા ક્ચ્છ પ્રદેશ એટલે ભારતની એક એવી ગૌરવવંતી ભૂમિ, જયાં શૌર્ય અનેક પ્રેરક ગાથાઓ કંડારાઈ છે, જયાં સાત-સાત...

ઈન્દોર : રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં વાવની છત ધરસાયી, 25થી વધુ લોકો વાવમાં પડ્યા

30 March 2023 8:03 AM GMT
ઈન્દોરમાં રામ નવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવના પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી...

ભાવનગર: મંદિરમાં ચોરી કરતી ગેંગ ઝડપાય, ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલાયો

25 March 2023 6:54 AM GMT
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગની ધરપકડ કરી ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલ્યો છે

પૌરાણિક ઇતિહાસ : ભક્તોના અંતરની ઇચ્છા પૂર્ણ કરનાર અંતરનાથ મહાદેવના નામ પરથી પડ્યું અંક્લેશ્વરનું નામ...

10 March 2023 10:32 AM GMT
લોકોના અંતર એટલે કે, મનની ઇચ્છા પૂરી કરનારા દેવોના દેવ શ્રી અંતરનાથ મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલું છે.

હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...

1 Feb 2023 12:39 PM GMT
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા : મંદિરની આડમાં ગેરકાયદે દબાણો કરી વેપાર-ધંધા સામે મનપાની કાર્યવાહી, સર્જાયા ચકમકના દ્રશ્યો...

25 Jan 2023 11:58 AM GMT
એક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે,

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

9 Jan 2023 11:33 AM GMT
પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ : ગજરાજ સાથે કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય...

28 Dec 2022 8:29 AM GMT
કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.