Home > vadodara news
You Searched For "Vadodara News"
વડોદરા : કરજણ-મિયાગામ ખાતે યોજાય મેરેથોન દોડ, ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
2 Jan 2022 11:58 AM GMTવડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ ખાતે ગ્રામજનો દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું,
વડોદરા : વલણ ગામની માંકણ-ડિસ્તી નહેરમાં પાણીનો અભાવ, ધરતીપુત્રોને હાલાકી...
30 Dec 2021 10:00 AM GMTનહેરમાં સાફ સફાઇ નહીં થતી હોવાના કારણે પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો
વડોદરા : ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ.
27 Dec 2021 12:02 PM GMTવડોદરા શહેરના કિશનવાડી ગધેડા મારકેટ નજીક આવેલ મથુરાનગરમાંથી ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે.
વડોદરા : માઉઝર પિસ્તોલ સાથે ડભોઇ નજીક ફરતા 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા...
27 Dec 2021 10:19 AM GMTવડોદરા જીલ્લા SOG પોલીસે બાતમીના આધારે ડભોઇના વેગા ચોકડી પાસે 3 ઇસમોને 2 જ્ર્ટલી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા
વડોદરા : મહિલા-બાળ કલ્યાણ મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સુશાસન સપ્તાહની ઉજવણી કરાય...
27 Dec 2021 10:14 AM GMTવડોદરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : ખ્રિસ્તીબંધુઓએ કરી નાતાલ પર્વની ઉજવણી, દેવળોમાં કરી વિશેષ પ્રાર્થના
25 Dec 2021 8:07 AM GMTવડોદરા શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ તેમના મહાપર્વ નાતાલની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરી હતી.
વડોદરા : મકરપુરાની કેન્ટોન લેબમાં બોઇલર ફાટયું, માતા-પુત્રી સહિત 4 લોકોના મોત
24 Dec 2021 9:19 AM GMTકેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ...
અસિત વોરાના રાજીનામા સિવાય કોંગ્રેસને કઇ ખપતું નથી, વડોદરામાં દેખાવો
22 Dec 2021 11:36 AM GMTરાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી...
વડોદરા : હાઈરિસ્ક દેશમાંથી આવેલ 73 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત...
15 Dec 2021 6:19 AM GMTસમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા.
વડોદરા : વિધર્મીઓને જમીન વેચાતાં સ્થાનિકો લાલઘુમ, બાંધકામનો કર્યો વિરોધ
6 Dec 2021 11:01 AM GMTવડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલાં સાંઇબાબાના મંદિર પાસે વિધર્મીઓએ બાંધકામ શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
વડોદરા: આયુર્વેદિક સારવારથી 3 મહિનામાં ડાયાબીટીસ પૂર્ણપણે મટી શકે છે! વાંચો શું છે પંચકર્મ ઉપચાર
6 Dec 2021 10:42 AM GMTઆયુર્વેદમાં દરેક રોગની સારવાર ઉપલબ્ધ છે. ત્યારે ડાયાબિટીસની સારવાર આયુર્વેદ પદ્ધતિથી થઈ શકે છે.
વડોદરા : આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પર્દાફાશ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
2 Dec 2021 5:42 AM GMTવડોદરા જિલ્લાના સાંકરદા ગામે આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પોલીસે પર્દાફાશ કર્યો છે