Connect Gujarat

You Searched For "VHP"

અમદાવાદ : લઘુમતિ સમાજ અંગે આપેલ નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને ભારે પડ્યું, જુઓ VHPએ શું કર્યું..!

22 July 2022 11:07 AM GMT
પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી...

ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો અપાયા

12 July 2022 7:08 AM GMT
વિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી...

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો

7 July 2022 12:10 PM GMT
નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે

સુરત : નુપુર શર્માના સમર્થનમાં VHP અને બજરંગદળ, રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું

16 Jun 2022 10:33 AM GMT
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ...

ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

16 Jun 2022 9:54 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો...

મસ્જિદ વિવાદને કારણે શ્રીરંગપટના શહેરમાં કલમ 144 લાગુ, VHPએ આજે રેલી બોલાવી

4 Jun 2022 4:33 AM GMT
કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ

3 Jun 2022 12:50 PM GMT
નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું

પંચમહાલ: ગોધરાકાંડની આજે 20મી વરસી,વિશ્વ હિન્દુ પરિષદ દ્વ્રારા કાર સેવકોને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરાયા

27 Feb 2022 12:36 PM GMT
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ૨૭ ફેબુઆરી ૨૦૦૨માં સાબરમતી કાંડમાં મોતને ભેટેલા ૫૯ જેટલા કારસેવકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

ભાવનગર : હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓની હોડ, અશાંત ધારાની ઉગ્ર બનતી માંગ

12 Feb 2022 11:25 AM GMT
ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે

ભરૂચ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાના વિરોધમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે પાઠવ્યું આવેદનપત્ર

21 Oct 2021 11:20 AM GMT
બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા હિન્દુઓ પર થતા હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ....

કરછ: મને RSS સાથે જોડાવવાનો અફસોસ છે, જુઓ પ્રવીણ તોગડિયાએ કેમ આપ્યું આવું નિવેદન

2 Aug 2021 12:19 PM GMT
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.

જંબુસર : વિશ્વ હીંદુ પરિષદના ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ, 100 બોટલ રકત થયું એકત્રિત

27 Jun 2021 11:58 AM GMT
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.