મહિસાગર : લુણાવાડાના ધારાસભ્યના હસ્તે શ્રમિકોને યુ-વિન કાર્ડનું વિતરણ કરાયું
ગુજરાત સરકારના વિવિધ અભિગમને આધારે લુણાવાડા ખાતે કામ કરતા શ્રમિકો માટે યુ-વિન કાર્ડનું વિતરણ કરાયું

ગુજરાત સરકારના વિવિધ અભિગમને આધારે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે કામ કરતા શ્રમિકો માટે નિર્માણ કાર્ડ કે, જેને યુ-વિન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુથારકામ, કડિયાકામ, દરજીકામ, હાથધરી, વાયરમેન, પાથરણાવાળા અને કલરકામ જેવા અનેક છૂટક મજૂરી કરતા શ્રમિકોને આ કાર્ડ ખૂબ જ ઉપયોગી નીવડે છે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં શ્રમિકોને અકસ્માત, ગંભીર બીમારીઓ, બાળકોનું શિક્ષણ સહિત વિવિધ તાલીમ તેમજ કાનૂની સહાય માટે પણ આ કાર્ડ ખૂબ જ લાભદાયી પુરવાર થાય તેમ છે, ત્યારે લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા શ્રમિકોને યુ-વિન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જેને લઇને કાયમી લાવીને રોજનું ખાતા નાનામોટા વેપારીઓને આ કાર્ડ ખૂબ જ લાભદાયી થવા પામ્યું છે, ત્યારે આ યુ-વિન કાર્ડ મળતા લુણાવાડા શાકભાજી એસોસીએશનના સભ્ય યોગેશ રાણાએ ધારાસભ્યના આભાર સહ ગુજરાત અને દેશના વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
વડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMTભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMTભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMTવડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી...
19 May 2022 10:30 AM GMT