Connect Gujarat

You Searched For "Ahmedabad Rathyatra 2021"

અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન

12 July 2021 10:29 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી નગરચર્યા

12 July 2021 7:18 AM GMT
રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા રેકોર્ડબ્રેક 4 ક્લાકમાં પૂર્ણ,ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

12 July 2021 6:08 AM GMT
અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ...

અમદાવાદ: રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

10 July 2021 10:34 AM GMT
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફર્યા.

અમદાવાદ : ગૃહમંત્રી સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટ પર કર્યું નિરીક્ષણ

9 July 2021 10:09 AM GMT
રથયાત્રા પહેલા જગન્નાથ ફેરવાયું મંદિર પોલીસ છાવણીમાં, ગૃહમંત્રી અને ડીજીપીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ.

અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

9 July 2021 7:05 AM GMT
ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય

8 July 2021 12:28 PM GMT
ત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.

અમદાવાદ : રથયાત્રા માટે પોલીસતંત્ર સજજ, બંદોબસ્તને અપાઇ રહયો છે આખરી ઓપ

8 July 2021 10:13 AM GMT
સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.

અમદાવાદ : ભગવાન જગન્નાજી નીકળશે નગરચર્યાએ, પોલીસે બંદોબસ્તની તૈયાર કરી સ્કીમ

7 July 2021 10:58 AM GMT
અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા, કોરોનાના કારણે સિમિત કરાયાં કાર્યક્રમો.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથમાં જ નીકળવી જોઇએ, નહિ તો તુટશે પરંપરા

7 July 2021 10:38 AM GMT
પ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.

અમદાવાદ : સૌથી મોટા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

7 July 2021 7:35 AM GMT
180 જુગારીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હજી મંજૂરી નહિ

7 July 2021 6:00 AM GMT
ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.