Home > Blood Donation
You Searched For "Blood Donation"
અંકલેશ્વર: સાબરકાંઠા અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
4 Feb 2024 8:46 AM GMTશ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિર ખાતે રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ
ભરૂચ: હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું કર્યું રક્તદાન
3 Dec 2023 9:29 AM GMTરેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ: શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય
19 Nov 2023 9:55 AM GMTશ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...
14 Sep 2023 9:02 AM GMTઆદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...
22 July 2023 8:45 AM GMTકસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.
અંકલેશ્વર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન તેમજ નેત્ર અને દંત ચિકિત્સા શિબિર યોજાઈ હતી, 500થી વધુ લોકોએ લીધો લાભ
3 April 2023 11:25 AM GMTBAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું...
અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...
16 March 2023 2:01 PM GMTઅંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : વહીવટી તંત્ર-રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આમદડા ગામે યોજાય રક્તદાન શિબિર...
16 Feb 2023 12:50 PM GMTભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
ભરૂચ : રક્તદાન-અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશનનો પ્રયાસ
7 Jan 2023 9:18 AM GMTસંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર: ગાર્ડનસિટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
8 Sep 2022 9:08 AM GMTલાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ: રોટરી કલબ ઓફ દ્વારા રક્તદાન શિબિર યોજાય,રક્તદાતાઓએ કર્યું રક્તદાન
3 July 2022 10:16 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સેવાકાર્યના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું
આમોદ શહેર યુવા મોરચા દ્વારા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત યોજાયો રકતદાન કેમ્પ
30 Jun 2022 10:44 AM GMTઆમોદ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો હતો.