Home > Ganesh Visarjan
You Searched For "Ganesh Visarjan"
ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલ શ્રીજીની 2,073 પ્રતિમાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તંત્રની કવાયત...
29 Sep 2023 12:37 PM GMTશહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું
વડોદરા : ગણેશ વિસર્જન યાત્રા વેળા મંજુસરમાં 2 જૂથ વચ્ચે બબાલ, 5 લોકોની અટકાયત...
29 Sep 2023 10:43 AM GMTગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ...
ગણેશ વિસર્જનમાં બે જીંદગી ડૂબી! પ્રાંતિજ સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવાનોને કાળ ભરખી ગયો
28 Sep 2023 11:48 AM GMTમૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી
અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
28 Sep 2023 9:56 AM GMTઆ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો ગોલ્ડન બ્રીજ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં...
અંકલેશ્વર: તંત્ર અને ગણેશ આયોજકો વચ્ચે બેઠક યોજાય, નર્મદા નદીમાં વિસર્જનની માંગ સાથે આયોજકોનો વોકઆઉટ
25 Sep 2023 11:04 AM GMTઅંકલેશ્વરના ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં જ વિસર્જનની જીદ પકડી વોક આઉટ કર્યું હતું
અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય...
9 Sep 2022 10:25 AM GMTભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે
સુરત: કાપડ નગરીનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાને અપાય વિદાય, પોલીસનો ચાંપતો બંદોબસ્ત
9 Sep 2022 8:05 AM GMTદશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી
8 Sep 2022 10:40 AM GMTશ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન
સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા...
7 Sep 2022 8:17 AM GMTગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.
ભરૂચ : જંબુસર નગરમાં ગણેશજીને ભાવભરી વિદાય, નાગેશ્વર તળાવમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.
6 Sep 2022 11:26 AM GMT“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નારા સાથે જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં...
ભરૂચ: ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળોએ કુત્રિમ કુંડનું કરાયુ નિર્માણ,જુઓ ક્યાં થઈ શકશે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન
6 Sep 2022 10:16 AM GMTભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અંબાણી પરિવાર સાથે ગણપતિ વિસર્જન કર્યું, ભીડ ઉમટી
2 Sep 2022 10:20 AM GMTસમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો બે વર્ષથી કોરોના વાયરસ રોગચાળા સામે લડ્યા બાદ ગણપતિ ઉત્સવની ઉજવણી પૂરા ઉલ્લાસ...