ભરૂચ ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..! રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. By Connect Gujarat 21 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસે મંત્રી પૂર્ણેશ મોદીના પૂતળાને ગદર્ભ પર બેસાડી શહેરમાં ફેરવ્યું... ગુજરાત સરકાર દ્વારા બિસ્માર થયેલા રોડ-રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ સાથે નવીનીકરણ કરવામાં આવતું હોય છે. By Connect Gujarat 02 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગના સાપુતારા ખાતે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા 'મેઘમલ્હાર પર્વ'ની શરૂઆત, પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીએ લીલી ઝંડી આપી ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..! ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે. By Connect Gujarat 11 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત... નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેશનલ હાઇવે પર હવે નહીં રહે ટ્રાફિકની સમસ્યા,જુઓ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં શું કહ્યું ભરૂચ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીના માર્ગનું સમારકામ કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ By Connect Gujarat 23 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ધારાસભ્યોને મળશે નવા અદ્યતન આવાસો, 140 કરોડ રૂા.નો થશે ખર્ચ રાજયના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોને અદ્યતન આવાસ આપવામાં આવશે અને તેના માટે સેકટર 17માં 9 માળના 12 ટાવર બનાવાશે... By Connect Gujarat 30 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કાંકરીયામાં ધર્માંતરણનો મામલો, 100 નહિ 150 લોકોનો બદલાયો છે ધર્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn