Home > Temple
You Searched For "Temple"
હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...
1 Feb 2023 12:39 PM GMTસુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા : મંદિરની આડમાં ગેરકાયદે દબાણો કરી વેપાર-ધંધા સામે મનપાની કાર્યવાહી, સર્જાયા ચકમકના દ્રશ્યો...
25 Jan 2023 11:58 AM GMTએક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે,
અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
9 Jan 2023 11:33 AM GMTપંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ : ગજરાજ સાથે કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય...
28 Dec 2022 8:29 AM GMTકેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.
ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયુ,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ
18 Dec 2022 12:25 PM GMTભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી.
પાવાગઢ નજીક કાર ચાલકે મંદિરના મહંતને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ
17 Dec 2022 4:48 AM GMTપાવાગઢ નજીક કાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને...
ભરૂચ : નવા તવરા ગામના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય, ગ્રામજનો રહ્યા ઉપસ્થિત.!
28 Nov 2022 10:54 AM GMTનવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર : નાંગલ ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન, ભાવિક ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
25 Nov 2022 11:09 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાગલ ગામ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું બદ્રી વિશાલનું ઘર, આજથી બંધ થશે મંદિરના દરવાજા.!
19 Nov 2022 3:18 AM GMTશિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.
ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...
21 Oct 2022 10:48 AM GMTસોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ
કચ્છના કુળદેવી માઁ આશાપુરા આશરે બારસો વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે, વાંચો રોચક કથા
30 Sep 2022 3:01 AM GMTદેશ દેવી માઁ આશાપુરા: કચ્છ ધરા પર પરમશાંતિનો અનુભવ કરાવતી માઁ આશાપુરાનાં સ્થાનક વિષે. માતાનાં મઢ તરીકે જાણીતા આ સ્થાનક પર ભક્તોની છે અપાર શ્રદ્ધા કે...
નવરાત્રી વિશેષ: અંકલેશ્વરમાં આ સમાજના લોકો છેલ્લા 100 વર્ષથી માતાજીનાં પ્રતિકરૂપે શ્રી ફળની કરે છે સ્થાપના,જુઓ શું છે મહત્વ
27 Sep 2022 6:15 AM GMTનવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે...