Connect Gujarat

You Searched For "Temple"

ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ

22 March 2024 6:24 AM GMT
ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.

નર્મદા: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાના મંદિરે કર્યા દર્શન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

9 March 2024 10:37 AM GMT
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા

ઉજ્જૈનમાં મહાકાલના દર્શન બાદ રાહુલ ગાંધીનો રોડ શો, મંદિરમાં મોદી-મોદીના નારા લાગ્યા

6 March 2024 4:41 AM GMT
મધ્યપ્રદેશમાં મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. રાહુલ ગાંધી ઉજ્જૈનમાં ખુલ્લી જીપમાં રોડ શો કરી રહ્યા છે. આ પહેલાં તેમણે બાબા મહાકાલના...

જુનાગઢ : મેંદરડા નજીક મંદિરમાંથી ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત...

27 Feb 2024 10:06 AM GMT
જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.

ખરાબ હવામાનને કારણે PM મોદીનો UAE પ્રવાસનો કાર્યક્રમ ટુંકાવાયો, BAPS મંદિરનું આવતીકાલે કરશે ઉદ્ઘાટન

13 Feb 2024 4:21 AM GMT
ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો...

અંકલેશ્વર: GIDCમા આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા,જુઓ CCTV

5 Feb 2024 6:13 AM GMT
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી...

'મેં એવો કયો ગુનો કર્યો છે કે, હું મંદિરમાં ન જઈ શકું', આસામ તીર્થધામમાં પ્રવેશનો સમય બદલાતા રાહુલ ગાંધીના ધરણાં...

22 Jan 2024 8:23 AM GMT
આજે, રામલલ્લાના અભિષેક દરમિયાન, રાહુલ ગાંધી નાગાંવ જિલ્લામાં સ્થિત આસામી સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાના હતા.

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

16 Jan 2024 10:29 AM GMT
ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.

ભરૂચ : જંબુસરના ભાણખેતર સ્થિત મસાણી માતાના મંદિરે યોજાયો લીલુડો માંડવો...

21 Dec 2023 2:19 PM GMT
જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી માતાનું મંદિર આવેલ છે. જ્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લા 3 વર્ષથી લીલુડો માંડવો ભરવામાં આવે છે.

ભરૂચ: નવા તવરા ગામે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી,વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

17 Dec 2023 8:46 AM GMT
ભરૂચના નવા તવરા ગામે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : ભોલાવના નરાયણ એવન્યુ સ્થિત મંદિરમાં ચોરી કરનાર 2 શખ્સોની CCTV ફૂટેજના આધારે ધરપકડ...

4 Dec 2023 11:22 AM GMT
ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

અંકલેશ્વર: ગોયા બજારમાં મંદિરને અસામાજિક તત્વોએ પહોંચાડ્યુ નુકશાન, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

1 Dec 2023 12:07 PM GMT
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે