Connect Gujarat

You Searched For "BJP4Gujarat"

કોરોના મૃતકોના પરિજનોને ગુજરાત સરકાર રૂ. 4 લાખની સહાય ચૂકવે તે માટે કોંગ્રેસ આવ્યું મેદાને.

21 Jan 2022 1:46 PM GMT
ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર : ભાજપમાં વર્ચ્યુઅલ બેઠકનો દોર શરૂ, ચૂંટણી પહેલા સંગઠનને વાઈબ્રન્ટ મોડમાં લાવવાનો પ્રયાસ..

20 Jan 2022 10:44 AM GMT
એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,

ગાંધીનગર : કેબીનેટની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો, ભરૂચના ઉભેણ પાસે બનશે નવો પુલ

12 Jan 2022 2:04 PM GMT
ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે.

અમદાવાદ : પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચુક, વેજલપુરમાં ભાજપના ધરણા

9 Jan 2022 11:38 AM GMT
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે.

પાટણ : ઉંઝાના પુર્વ ધારાસભ્ય સ્વ. આશાબહેન પટેલનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન

13 Dec 2021 11:55 AM GMT
ઉંઝાના ધારાસભ્ય હતાં સ્વ. આશાબેન પટેલ ડેનગ્યુની બિમારીના કારણે આશાબેનનું નિધન

અમદાવાદ : નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત છે : હાર્દિક પટેલ

6 Dec 2021 12:55 PM GMT
નરેશ પટેલના ગુજરાતના સક્રિય રાજનીતિમાં પ્રવેશના સંકેતથી રાજકારણમાં ગરમાવો ફેલાયો છે

સુરત: આવતીકાલે ભાજપનો સ્નેહમિલન સમારોહ, 30 હજાર કાર્યકરો હાજર રહે એવી શક્યતા

23 Nov 2021 12:56 PM GMT
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જામનગર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો કરાયો પ્રારંભ

20 Nov 2021 10:00 AM GMT
આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ

રાજકોટ: એરપોર્ટ પર પાટીલનું કરાયું ભવ્ય સ્વાગત; કહ્યું- પાટીદાર આંદોલનના 78 કેસ પાછા લેવામાં આવશે

20 Nov 2021 9:09 AM GMT
રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડાંગ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નું આયોજન.

15 Nov 2021 7:46 AM GMT
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ડાંગ જિલ્લામાં આયોજિત “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”ના શુભારંભ

અમદાવાદ: કોંગ્રેસ હવે જન જાગૃતિ અભિયાન શરૂ કરશે,ભાજપની વિવિધ નીતિઓનો વિરોધ

13 Nov 2021 12:31 PM GMT
રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ભરૂચ: માજી મહેસૂલ મંત્રીના પુત્ર સહિત 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

13 Nov 2021 12:17 PM GMT
ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો