Connect Gujarat

You Searched For "compensation"

ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : SC તરફથી ભોપાલ દુર્ઘટનાના પીડિતોને આંચકો, વાંચો શું હતી માંગ..!

14 March 2023 6:25 AM GMT
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.

અમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ

7 March 2023 7:05 AM GMT
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે

અમદાવાદ: પેપર લીકકાંડ મામલે AAPના ભાજપ પર આકરા પ્રહાર, દરેક ઉમેદવારોને રૂ.50 હજારનું વળતર આપવાની માંગ

29 Jan 2023 11:35 AM GMT
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

ટ્વિટરમાંથી કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને મળી રહ્યું છે આટલું વળતર, જાણો મસ્કે શું કહ્યું?

5 Nov 2022 10:08 AM GMT
ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયામાં જ મોટી સંખ્યામાં લોકોને માઇક્રો-બ્લોગિંગ સાઇટ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે.

ભરૂચ : એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનાર પુનગામના ખેડૂતોને પણ અન્ય જિલ્લાની સરખામણીએ મળશે વળતર...

1 Nov 2022 11:25 AM GMT
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે,

ભરૂચ: ત્રણ મોટા પ્રોજેકટમાં જમીન સંપાદનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ

3 Sep 2022 7:29 AM GMT
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

બોટાદ લઠ્ઠાકાંડ: કેમિકલ સપ્લાય કરનાર કંપનીના ડિરેક્ટર મૃતકોના પરિવારને 1.75 કરોડનું વળતર ચૂકવવા તૈયાર !

3 Sep 2022 5:34 AM GMT
બોટાદ- બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડમાં વપરાયેલા લઠ્ઠા માટે જવાબદાર એમોસ કંપનીના ડિરેક્ટર હાઇકોર્ટમાં ધરપકડ સામે સ્ટે માગવા અને આગોતરા જામીન માટે અરજી કરી...

ભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે મિલકત જપ્ત કરતા ચકચાર

9 Aug 2022 10:42 AM GMT
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું...

લઠ્ઠા કાંડમાં ભોગ બનનારની મુલાકાતે દિલ્હી CM અરવિંદ કેજરીવાલ, મૃતકોના પરિવારને વળતરની માંગ કરી

26 July 2022 4:11 PM GMT
બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ...

ભરૂચ : સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ અન્ય જિલ્લાના ખેડૂત જેટલું વળતર મેળવવા કરી માંગ

23 Jun 2022 12:58 PM GMT
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.

ભરૂચ:જમીન સંપાદનમાં વળતરને લઇ ખેડૂતોઆક્રમક મૂડમાં, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે સહિતની યોજનાઓ અટકાવાની ચીમકી

25 May 2022 10:03 AM GMT
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વયસમિતિના ખેડૂતઆગેવાનો વિરોધ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં પાઠવ્યું આવેદનપત્ર જમીન સંપાદનમાં વળતરના મામલે વિરોધ નોંધાવાયો ...

આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ

8 March 2022 7:44 AM GMT
એક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે.