Connect Gujarat

You Searched For "death"

સુરત: ગરબા મહોત્સવમાં વાહન હટાવવાનું કહેતા બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

23 Oct 2023 10:28 AM GMT
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

નવસારી : કળિયુગી પિતાએ પુત્રને આઠમા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, પોતે પણ કરી લીધી આત્મહત્યા..!

21 Oct 2023 10:27 AM GMT
એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પુરના પાણી અંકલેશ્વરમાં પશુ માટે બન્યા મોતનું સરનામું, જ્યાં જુઓ ત્યાં મૃત પશુ અને કાદવ કિચડના ઢગ.!

19 Sep 2023 12:50 PM GMT
તાલુકાનાં મોટા ભાગના ગામોમાં રાતના સમયે એકાએક આવી જતાં લોકોને પોતાની ઘર વખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો નહતો

ભાવનગર : એક સાથે 11 હતભાગીઓની અર્થી ઉઠતાં આખેઆખું દિહોર ગામ હીબકે ચઢ્યું...

14 Sep 2023 8:31 AM GMT
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ...

મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે

10 Sep 2023 4:12 AM GMT
આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.

66 વર્ષીય દિગ્ગજ અભિનેતા આર.એસ. શિવાજીનું નિધન, કમલ હાસને કરી ભાવુક પોસ્ટ....

3 Sep 2023 6:04 AM GMT
સાઉથ સિનેમાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે દરેક લોકોના આધાત લાગ્યો છે.

મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરનું મોત, ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ...

1 Sep 2023 7:45 AM GMT
અપર્ણા નાયરનું મૃત્યુ મલયાલમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી અપર્ણા પી. નાયર ગુરુવારે તિરુવનંતપુરમના કરમણામાં તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા,

ભાવનગર: મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાની આડઅસર,એક દર્દીના મોતથી લોકોમાં રોષ

29 Aug 2023 7:54 AM GMT
જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી

પાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થિનીનું મોત !

22 Aug 2023 11:02 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું

અમરેલી : છેલ્લા એક માસમાં 11 સિંહોના મોતથી વન વિભાગ સહિત સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી...

12 Aug 2023 12:33 PM GMT
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,

ભરૂચ: ઝઘડિયાના દરિયા ગામના ડેમમાં માછલી પકડવા ગયેલ યુવકને માર મારતા ડુબી જતા મોત,પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

8 Aug 2023 9:56 AM GMT
ગત તા.૫ મીના રોજ ઝઘડિયા તાલુકાના નાનાઅણધરા ગામે રહેતો ભોપતભાઇ પ્રભાતભાઇ વસાવા નામનો યુવક રાતના દસ વાગ્યાના સમયે તેના કાકા ભરતભાઇ સેવણીયા વસાવા...

ભરૂચ:ઐતિહાસિક રતન તળાવમાં દુર્લભ કાચબાનું મોત,જીવદયા પ્રેમીઓમાં રોષ

4 Aug 2023 10:01 AM GMT
ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા 100 વર્ષના એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.