Connect Gujarat

You Searched For "Disease"

નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

25 July 2022 6:32 AM GMT
ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

આ એક આદત છોડીને તમે બચી શકો છો હૃદય રોગ અને કેન્સરથી, મોટાભાગના લોકો કરે છે આ ભૂલો..

3 May 2022 7:57 AM GMT
આપણી રોજિંદી પ્રવૃત્તિઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. આ જ કારણ છે કે તમામ લોકોને એવી આદતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે

અમદાવાદ :ભારેથી અતિભારે ગરમી સાથે હીટવેવની અસર,પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા..!

1 May 2022 9:06 AM GMT
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઈને મોટી આગાહી કરી છે.

ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો

31 March 2022 6:37 AM GMT
ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.

વડોદરા : પ્રથમ અને પ્રિશાની જીંદગી હવે "આપણા" હાથમાં, 32 કરોડ રૂપિયાની છે જરૂરી

2 March 2022 9:48 AM GMT
વડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.

ગીર સોમનાથ : માવઠાએ બગાડી છે ખેડૂતોની દશા, સુકારા બાદ પાકમાં ફૂગ-રાત્રડ સહિતના રોગ

13 Feb 2022 6:19 AM GMT
ગિર સોમનાથ ‌જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી ‌છે.

નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

16 Dec 2021 3:21 PM GMT
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના...

ભારતમાં અહીં ફેલાયો નવા પ્રકારનો રોગ, સરકારે તાબડતોબ ડુક્કરોને મારવાના આપ્યા આદેશ

22 Sep 2021 6:35 AM GMT
દેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં હવે નવા પ્રકારનો સ્વાઈન ફ્લૂ તાવ ફેલાઈ રહ્યો છે. જેને આફ્રીકન સ્વાઈન ફ્લૂ વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ભૂંડના 87...

અમદાવાદ: ઋતુજન્ય રોગચાળામાં વધારો, 1 મહિનામાં નોંધાયા 1814 કેસ

8 Sep 2021 10:41 AM GMT
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો કહેર, ખાનગી તથા સરકારી હોસ્પિટલ હાઉસફૂલ.

ભાવનગર : કોરોનામાં રાહત તો મચ્છરજન્ય રોગનો પગપેસારો; જાણો તંત્રએ કરી શું કરી તૈયારીઓ

5 Sep 2021 7:00 AM GMT
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો ચોક્કસ નોંધાયો છે પરંતુ હવે મચ્છર જન્ય રોગોએ પગપેસારો કર્યો છે.

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો, 1200 એકમોને તંત્રએ નોટિસ ફટકારી

19 Aug 2021 7:47 AM GMT
અમદાવાદમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા જ ઠેર ઠેર મચ્છરજન્ય રોગોના કેસનું પ્રમાણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડ જોવા મળી રહી છે....

અમદાવાદ : ઋતુજન્ય રોગચાળાએ ઉચક્યું માથું, હોસ્પિટલોમાં લાગી લોકોની કતાર

30 July 2021 12:41 PM GMT
વરસાદની શરૂઆતમાં ઋતુજન્ય રોગચાળો ફાટ્યો, શરદી-તાવ અને મેલેરિયાના કેસમાં થયો વધારો.