Home > disease
You Searched For "Disease"
નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
25 July 2022 6:32 AM GMTગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
આ એક આદત છોડીને તમે બચી શકો છો હૃદય રોગ અને કેન્સરથી, મોટાભાગના લોકો કરે છે આ ભૂલો..
3 May 2022 7:57 AM GMTઆપણી રોજિંદી પ્રવૃત્તિઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. આ જ કારણ છે કે તમામ લોકોને એવી આદતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે
અમદાવાદ :ભારેથી અતિભારે ગરમી સાથે હીટવેવની અસર,પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા..!
1 May 2022 9:06 AM GMTકાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઈને મોટી આગાહી કરી છે.
ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો
31 March 2022 6:37 AM GMTગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.
વડોદરા : પ્રથમ અને પ્રિશાની જીંદગી હવે "આપણા" હાથમાં, 32 કરોડ રૂપિયાની છે જરૂરી
2 March 2022 9:48 AM GMTવડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.
ગીર સોમનાથ : માવઠાએ બગાડી છે ખેડૂતોની દશા, સુકારા બાદ પાકમાં ફૂગ-રાત્રડ સહિતના રોગ
13 Feb 2022 6:19 AM GMTગિર સોમનાથ જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી છે.
નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી
16 Dec 2021 3:21 PM GMTકોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના...
ભારતમાં અહીં ફેલાયો નવા પ્રકારનો રોગ, સરકારે તાબડતોબ ડુક્કરોને મારવાના આપ્યા આદેશ
22 Sep 2021 6:35 AM GMTદેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં હવે નવા પ્રકારનો સ્વાઈન ફ્લૂ તાવ ફેલાઈ રહ્યો છે. જેને આફ્રીકન સ્વાઈન ફ્લૂ વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ભૂંડના 87...
અમદાવાદ: ઋતુજન્ય રોગચાળામાં વધારો, 1 મહિનામાં નોંધાયા 1814 કેસ
8 Sep 2021 10:41 AM GMTઅમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો કહેર, ખાનગી તથા સરકારી હોસ્પિટલ હાઉસફૂલ.
ભાવનગર : કોરોનામાં રાહત તો મચ્છરજન્ય રોગનો પગપેસારો; જાણો તંત્રએ કરી શું કરી તૈયારીઓ
5 Sep 2021 7:00 AM GMTભાવનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો ચોક્કસ નોંધાયો છે પરંતુ હવે મચ્છર જન્ય રોગોએ પગપેસારો કર્યો છે.
અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો, 1200 એકમોને તંત્રએ નોટિસ ફટકારી
19 Aug 2021 7:47 AM GMTઅમદાવાદમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા જ ઠેર ઠેર મચ્છરજન્ય રોગોના કેસનું પ્રમાણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડ જોવા મળી રહી છે....
અમદાવાદ : ઋતુજન્ય રોગચાળાએ ઉચક્યું માથું, હોસ્પિટલોમાં લાગી લોકોની કતાર
30 July 2021 12:41 PM GMTવરસાદની શરૂઆતમાં ઋતુજન્ય રોગચાળો ફાટ્યો, શરદી-તાવ અને મેલેરિયાના કેસમાં થયો વધારો.