Home > mahashivratri
You Searched For "mahashivratri"
ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના અતિ પ્રાચીન સ્થળ અને રામેશ્વર મંદિરે કરાશે મહાશિવરાત્રિની ઉજવણી
17 Feb 2023 2:27 PM GMTદશાશ્વમેઘ ઘાટ પર શિવજીના પ્રાચીન સ્થળે શિવરાત્રિની ઉજવણીજિલ્લા પંચાયત નજીક રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રી ઉજવણીભરૂચવાસીઓને ધાર્મિક વિધિ અને પ્રસાદીનો...
ભરૂચ : સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
17 Feb 2023 12:37 PM GMTપ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું
મહાશિવરાત્રીના પર્વે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાઓ, જાણો સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ
17 Feb 2023 7:16 AM GMTમહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ભરૂચ : મહાશિવરાત્રી પર્વે તુલસીધામમાં ભવ્ય શિવ દર્શન મેળો, શિવભક્તોને લ્હાવો લેવા બ્રહ્માકુમારીઝનું નિમંત્રણ
16 Feb 2023 1:22 PM GMTમહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ફાયરબરમાંથી નિર્માણ પામેલ શિવપરિવારની મુર્તિની ભવ્ય શોભાયાત્રા નિકળશે
14 Feb 2023 7:47 AM GMTજિલ્લામાં પર્યાવરણ બચાવો સાથે એક જ વખત ખર્ચ કર્યા બાદ કાયમ દર વર્ષે મહાશિવરાત્રીમાં શિવ પરિવારની પ્રતિમા ઉપયોગમાં લેવાય
મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...
13 Feb 2023 7:56 AM GMTદેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
જુનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આવતા પ્રવાસીઓને “હાલાકી”, ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ
12 Feb 2023 10:20 AM GMTભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી
જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ જોરશોરમાં, તંત્ર દ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન
8 Feb 2023 10:24 AM GMTઆગામી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેના આયોજન સંદર્ભે વહીવટી તંત્રની બેઠક યોજાય હતી..
મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો
7 Feb 2023 10:18 AM GMTદેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ભરૂચ: મહાશિવરાત્રિના પર્વની કરવામાં આવશે ભવ્ય ઉજવણી, જુઓ શું કરાયું આયોજન
5 Feb 2023 6:32 AM GMTશિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફ થી ભાવભીનું આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે.
હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...
1 Feb 2023 12:39 PM GMTસુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા: સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મુર્તિનો શિવરાત્રી પહેલા જ શહેરીજનોએ માણ્યો નજારો
28 Jan 2023 6:58 AM GMTવડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે.