Home > makarsankranti
You Searched For "makarsankranti"
સોમનાથ : મકરસંક્રાતિએ સોમનાથ મહાદેવનો કરાયો અભિષેક, સુર્યપુજા છે ફળદાયી
14 Jan 2022 12:05 PM GMTપ્રભાસક્ષેત્રમાં આવેલાં છે અનેક સુર્ય મંદિર, મકરસંક્રાંતિના દિવસે સોમનાથમાં વિશેષ પુજા
ભરૂચ : મરાઠી સમાજ માટે સંબંધોમાં મીઠાશ લાવવાનો તહેવાર એટલે મકરસંક્રાંતિ
13 Jan 2022 11:51 AM GMTભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે.
મકરસંક્રાંતિ: કાલે એક કરોડ લોકો કરશે સૂર્ય નમસ્કાર, આયુષ મંત્રાલયે કહ્યું- ઘણા દેશોમાં યોજાશે કાર્યક્રમો
13 Jan 2022 10:51 AM GMTમકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિની સવારે વિશ્વભરમાં લગભગ એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે.
અરવલ્લી : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પોલિસ વિભાગ સતર્ક, જુઓ કેવા નિયમોનું કરાવશે પાલન..!
13 Jan 2022 8:40 AM GMTઅરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને પોલિસ વિભાગ સતર્ક થયું છે. જેમાં અગાશી પર ભેગા થતાં ટોળાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા...
મકરસંક્રાંતિ પર તલ અને ગોળમાંથી બનેલી આ વાનગીઓ જરૂરથી ટ્રાય કરો
12 Jan 2022 6:25 AM GMTમકરસંક્રાંતિની વાનગીઓમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો આ દિવસનું શું છે મહત્વ
4 Jan 2022 6:06 AM GMTમકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ એ હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે.
ભરૂચ : જીલ્લા માટે ગોઝારો સાબિત થયો ઉત્તરાયણનો તહેવાર, 6 લોકો દોરીથી ચીરાયા, એકનું મોત
14 Jan 2021 12:28 PM GMTભરૂચ જીલ્લામાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક સાબિત થયો છે. અંકલેશ્વર અને વાગરા તાલુકામાંથી સાત જેટલા લોકો લોકો પતંગની દોરીનો શિકાર બન્યા છે. જેમાં એકનું...
ભાવનગર: ઉત્તરાયણ પર કોરોનાની જાગૃતિ માટે પતંગ રસિયાઓએ અપનાવ્યો અનોખો અભિગમ,જુઓ શું છે ખાસ !
14 Jan 2021 10:21 AM GMTકોરોનના કહેર વચ્ચે આજે ઉત્તરાયણનું પર્વ ઉજવાયું હતું ત્યારે ભાવનગરવાસીઓએ ઉત્સવમાં અવેરનેસ લાવવા માટે કોરોના ગાઈડ લાઇનના પાલનના સૂત્રો લખી પતંગ ચગાવ્યા...
ભરૂચ:કોરોના મહામારી વચ્ચે આકાશી યુધ્ધનો આનંદ,જુઓ ઉત્તરાયણની ઉજવણી
14 Jan 2021 9:50 AM GMTકોરોના મહામારી વચ્ચે ભરુચ અને અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકો મકાનના ધાબે ચઢી ગયા હતા અને આકાશી યુધ્ધનો આનંદ...
"પુણ્યનું પર્વ" : ઉતરાયણ પર્વે પશુઓને ઘાસચારો ખવડાવવાની પરંપરા, રાજ્યભરમાં લોકોએ પશુને ખવડાવ્યો ઘાસચારો
14 Jan 2021 9:29 AM GMTઉત્તરાયણના પર્વને દાન અને પુણ્યનો તહેવાર માનવમાં આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો દાન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે અરવલ્લી અને...
અમદાવાદ : રાયપુરના પતંગ બજારમાં ઉમટી ગ્રાહકોની ભીડ, પતંગ અને દોરીની ધુમ ખરીદી
13 Jan 2021 2:36 PM GMTરાજ્યમાં ઉતરાયાની ઉજવણી માટે સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે અને આ ગાઇડલાઇન બહાર પડયા બાદ હવે અમદાવાદના સૌથી મોટા માર્કેટમાં પતંગની ખરીદી નીકળી છે ઉતરાયણ...
ભગવાન બુધ્ધના સમયથી ચાલી આવે છે જીવદયાની પ્રણાલી, જુઓ રાજયમાં 4 વર્ષમાં કેટલા પશુ-પક્ષીના જીવ બચાવાયાં
13 Jan 2021 2:29 PM GMTરાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાનનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો....