Connect Gujarat

You Searched For "Patidar"

રાજકોટ : 2011માં પ્રસાદીમાં મળેલો લાડુ સાચવી રાખ્યો, પડધરીના ટીંબાડીયા પરિવારને મળી યજમાનીની તક

21 Jan 2022 11:09 AM GMT
રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ : ઉમિયાધામ પાટીદાર ઉત્કર્ષની પગદંડી બનશે : ગૃહમંત્રી અમિત શાહ

11 Dec 2021 12:21 PM GMT
અમદાવાદમાં નિર્માણ પામશે ભવ્ય ઉમિયાધામ ઉમિયાધામના નિર્માણ માટે 1,500 કરોડ રૂા.નો ખર્ચ

આજે પાટીદાર સમાજ અને સીએમ વચ્ચે બેઠક, મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે !

6 Dec 2021 8:00 AM GMT
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી.

મહેસાણા : માઁ ઉમિયાના ચરણે મુખ્યમંત્રીએ શીશ ઝુકાવ્યું, પાટીદાર અગ્રણીઓ સાથે કરી મુલાકાત...

14 Oct 2021 6:59 AM GMT
મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા ઉમિયા ધામ ખાતે પધાર્યા હતા

અમદાવાદ: નબળી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ, પાટીદાર ચહેરો બનશે પ્રદેશ પ્રમુખ !

11 Oct 2021 5:16 AM GMT
નબળી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા કેન્દ્રીય હાઇકમાન્ડ મોટા ફેરફાર કરવા જઈ રહી છે સૂત્રોનું માનીએ તો નવા પ્રભારી રઘુ શર્મા રિપોર્ટ બાદ નિર્ણય લેવાઈ શકે...

રાજકોટ: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, કહ્યું પાટીદાર એટલે ભાજપ

19 Aug 2021 11:36 AM GMT
કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.

અમદાવાદ: પાટીદાર આંદોલન સાથે જોડાયેલ નિખિલ સવાણી આપમાં જોડાયા

19 July 2021 4:39 PM GMT
કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ યુવા અને પાટીદાર આંદોલનન નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા...

રાજકોટ: શું ગુજરાતમાં આગામી સી.એમ.પાટીદાર હશે ? જુઓ કોણે આપ્યું નિવેદન

12 Jun 2021 2:33 PM GMT
રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક

સુરત : સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા પાસની માંગ, કલેકટરને આપ્યું આવેદન

16 Feb 2021 1:15 PM GMT
દેશભરમાં આવેલાં ટોલપ્લાઝા ખાતે ફાસ્ટટેગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે ત્યારે ભરૂચના મુલદ ટોલપ્લાઝા બાદ હવે સુરતના કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા ખાતે...

રાજકોટ : ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજાઇ

20 Dec 2020 12:41 PM GMT
રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. બેઠકમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો એક મંચ પર...

રાજકોટ : પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયો હતો રાયોટીંગનો ગુનો, જેતપુરની કોર્ટે આપ્યો ચુકાદો

23 Oct 2020 12:33 PM GMT
રાજયમાં પાટીદાર અનામત આંદોલન સમયે અનેક પાટીદાર આગેવાનો અને યુવાનો સામે ગુનાઓ નોંધવામાં આવ્યાં હતાં. 2017ની સાલમાં રાજકોટના જેતપુરમાં પાસના 32 કાર્યકરો...

અમદાવાદ : આઠ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ઉતાર્યા 3 પાટીદાર ઉમેદવાર

15 Oct 2020 9:55 AM GMT
આગામી 3 જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. વિધાનસભાની જેમ પેટાચૂંટણીમાં ય કોંગ્રેસે પાટીદાર...