Connect Gujarat

You Searched For "pmoindia"

પીએમ મોદીને મળવા પહોંચેલા શેરબજારના બિગબુલનો કરચલીવાળો શર્ટ બન્યો ચર્ચાનો વિષય

7 Oct 2021 7:35 AM GMT
ભારતીય શેરબજારમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનો કરચલીવાળો શર્ટ ચર્ચાનો વિષય બન્યો. તાજેતરમાં જ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા...

પી.એમ.મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની કરી સમીક્ષા

27 Sep 2021 6:36 AM GMT
સાઈટ પર તેમણે જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવી હતી તો સાથે એન્જિનિયરો અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી

ભરૂચ: પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે હાંસોટ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

17 Sep 2021 1:05 PM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 71 માં જન્મદિવસ પર ઉજજવલા યોજના હેઠળ હાંસોટ તાલુકાના 113 લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર...

અમદાવાદ : જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી

17 Sep 2021 11:50 AM GMT
અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

અફઘાનિસ્તાન મુદ્દે પી.એમ.નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, વાંચો શું કહ્યું

17 Sep 2021 10:49 AM GMT
વડાપ્રધાન મોદીએ આજે તઝાકિસ્તાની રાજધાની દુંશાબેમાં આયોજિત SCO સમિટમાં સંબોધન આપ્યું. જેમા તેમણે અફઘાનિસ્તાન મુદ્દે કહ્યું કે ત્યા જે રીતે કટ્ટરતા વધી...

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી કેબીનેટ બદલી નાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ

17 Sep 2021 5:48 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મદિવસ છે.

ગાંધીનગર: નવી સ્ક્રેપ પોલીસીની જાહેરાત,અલંગ ખાતે બનશે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે

13 Aug 2021 6:18 AM GMT
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.

વલસાડ : દિલ્હી ખાતેથી દેશના વડાપ્રધાને વર્ચ્યુઅલી સ્વસહાય જૂથના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

12 Aug 2021 2:02 PM GMT
રાજયના દરેક જિલ્લાની મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વા સહાય જૂથની મહિલા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી

ભરૂચ : કપાસના પાકનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો,ખેડૂત સમાજે પત્ર લખ્યો

9 Aug 2021 1:06 PM GMT
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,831 કેસ નોંધાયા, 541 દર્દીનાં મોત

1 Aug 2021 5:01 AM GMT
છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 541 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 41649 નવા કોરોનાના કેસ નોંધાયા; 593 લોકોના મોત

31 July 2021 5:22 AM GMT
ગઈકાલે દેશમાં 37 હજાર 291 લોકો સાજા થયા છે, જે પછી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 7 લાખ 81 હજાર 263 થઈ ગઈ છે

ગીર સોમનાથ : સૂર્યમંદિરોની જર્જરિત હાલત બાબતે PMOના આદેશ બાદ પ્રવાસન વિભાગ થયું દોડતું

13 Jun 2021 12:08 PM GMT
પ્રભાસ તીર્થ ક્ષેત્રના ઐતિહાસિક અને પૌરાણીક સૂર્ય મંદિરો મુદ્દે પી.એમની સૂચના બાદ ટુરિઝમ અને આરકોલોજી વિભાગ આવ્યું હરકતમાં