Home > rathyatra
You Searched For "Rathyatra"
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ એલર્ટ, રથયાત્રાના રૂટનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ
26 Jun 2022 4:36 PM GMTઆજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો
26 Jun 2022 11:21 AM GMTદર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.
અમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી
25 Jun 2022 11:30 AM GMTભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી...
અમદાવાદ : રથયાત્રામાં પોલીસ જવાન બોડી વોર્ન કેમેરાથી રહેશે સજ્જ, આસમાનથી ત્રીજી નજરનું કવચ પણ કાર્યરત
24 Jun 2022 11:11 AM GMTશહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.
અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા
23 Jun 2022 11:42 AM GMTભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાનો એક અલગ જ ઇતિહાસ,પુરજોશમાં મલખમની તૈયારીઓ શરૂ..
19 Jun 2022 10:42 AM GMTદર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે,
ભાવનગર : ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, નગરયાત્રા માટે વસ્ત્રો તૈયાર કરાયા
17 Jun 2022 6:30 AM GMTભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે.
ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ
9 Jun 2022 10:15 AM GMTભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે
ભાવનગર : રથયાત્રા કાર્યાલયનો ધ્વજારોહણ સાથે કરાયો ભવ્ય પ્રારંભ, સંતો-મહંતો રહ્યા ઉપસ્થિત...
22 May 2022 3:26 PM GMTઆગામી અષાઢી બીજ તા. 1 જુલાઈ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી હોય
તમિલનાડુ: ઉપલા મંદિરની રથયાત્રા દરમિયાન વીજળી પડવાથી 11ના મોત, 15 ઘાયલ,જાણો કઈ રીતે બની ઘટના..?
27 April 2022 6:12 AM GMTતમિલનાડુના તંજાવુરમાં એક દુ:ખદ અકસ્માતથી દિવસની શરૂઆત થઈ. બુધવારે સવારે અહીં એક અકસ્માતે 11 લોકોના જીવ લીધા હતા. કાલીમેડુમાં ઉપરના મંદિરની રથયાત્રા...
ભાવનગર : હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓની હોડ, અશાંત ધારાની ઉગ્ર બનતી માંગ
12 Feb 2022 11:25 AM GMTભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં હીંદુઓની મિલકતો ખરીદવા વિધર્મીઓએ રીતસરની હોડ લગાવી છે
અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન
12 July 2021 10:29 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ.