તમિલનાડુના કુન્નુર માં બુધવારે દુર્ઘટના ઘટી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ શખ્સનું નામ શિવા આહીર છે, તેણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વાંધાજનક લખાણ લખતા અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.શિવા આહીરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વિવાદિત ટિપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામ થી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ રાજુલા પહોંચી હતી બિપિન રાવત ના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલી થી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહીં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલી થી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: CDS બિપિન રાવતના નિધન અંગે સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઇસમની ધરપકડ
બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી.
તમિલનાડુના કુન્નુર માં બુધવારે દુર્ઘટના ઘટી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ શખ્સનું નામ શિવા આહીર છે, તેણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વાંધાજનક લખાણ લખતા અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.શિવા આહીરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વિવાદિત ટિપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામ થી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ રાજુલા પહોંચી હતી બિપિન રાવત ના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલી થી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહીં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલી થી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યા નિપજાવી કાઢવામાં આવી ગુજરાત | અમદાવાદ
અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત
ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. ગુજરાત | અમદાવાદ |
અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ
ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. ગુજરાત | અમદાવાદ | સમાચાર |
અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય...
અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત
અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતાં ગંભીર ઘાયલ,સારવાર દરમિયાન બાળકીનું મોત
અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી. સમાચાર
અમદાવાદ: નિકોલમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની બાઈકની ચાવીથી હત્યા
અમદાવાદમાંથી વધુ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે અન્ય યુવકની સરાજાહેર હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સમાચાર
ઉત્તર સિક્કિમમાં વરસાદને કારણે ભારે તબાહી, લાચુંગ અને ચુંગથાંગમાં 1,678 પ્રવાસીઓ ફસાયા
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઝડપી વધારો, અમદાવાદમાં કોરોનાના ૬૦ નવા કેસ નોંધાયા
આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય
સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર