ભરૂચ : કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીએ ખેતરમાં દીવાલ બનાવી માર્ગ બંધ કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..!
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.