Connect Gujarat

You Searched For "Gandhi Jayanti"

સુરત : ગાંધી જયંતિ નિમિત્તે બારડોલીના ખાદી ભંડાર કેન્દ્રની સી.આર.પાટીલે લીધી મુલાકાત…

2 Oct 2023 12:23 PM GMT
ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી

ભરૂચ : કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું....

2 Oct 2023 9:10 AM GMT
ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં...

મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લીના મહાદેવ ગ્રામ સ્થિત ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...

2 Oct 2023 9:02 AM GMT
મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

2 Oct 2023 8:19 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી

PM મોદીના સ્વચ્છતા અભિયાન જોડાયા અક્ષય કુમાર, બીચ પર સફાઈ કરી શેર કર્યો ખાસ મેસેજ....

2 Oct 2023 6:36 AM GMT
ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ વિસ્તારમાં મહા શ્રમદાન હાથ ધરાયું…

1 Oct 2023 12:12 PM GMT
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા

ભરૂચ : ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરાના ગ્રામજનોએ કર્યું શ્રમદાન...

1 Oct 2023 11:04 AM GMT
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

ભરૂચ : બ્રહ્માકુમારી-અનુભુતિધામ દ્વારા "એક તારીખ, એક કલાક"ના સૂત્ર સાથે મહા શ્રમદાન હાથ ધરાયું...

1 Oct 2023 10:45 AM GMT
ગાંધી જયંતિ પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો, ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

1 Oct 2023 9:46 AM GMT
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

ભરૂચ : ગાંધી જયંતિ પૂર્વે પાલેજ પંથકમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું, પોતાનું ગામ સ્વચ્છ રાખવા લોકોને અપીલ...

1 Oct 2023 7:51 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વછાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં

ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી

3 Oct 2022 7:14 AM GMT
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા

ભરૂચ: ગાંધીજયંતીના દિવસે જ TB વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને કર્યા પ્રતિક ઉપવાસ

2 Oct 2022 12:54 PM GMT
સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે