ભરૂચભરૂચની જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ આગ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોને આર્થીક સહાયનો ચેક અર્પણ કર્યો આગકાંડમાં 28 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે By Connect Gujarat 28 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહલદરવા ગામ નજીક અકસ્માતમાં ભાઇ-બહેનના મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું.. ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં ભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું By Connect Gujarat 28 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆગ ઓકતી ગરમીમાં ગુજરાતીઓ શેકાયા અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત વનરાજના વલખાં, દયનીય વિડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી.. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સિંધરોટ પાસે મહીસાગર નદીમાંથી 4 યુવકોના મૃતદેહ મળી આવ્યા, હોડી પાછળ બાંધી મૃતદેહોને કિનારે લવાયા તરવૈયાઓએ ચારેય મૃતદેહને જોતા દોરડાથી બાંધીને નદી કિનારે લઈ આવ્યા By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સ્ટ્રોંગરૂમમાં “EVM” બરાબર સચવાય છે કે, નહીં..! તેના પર નજર રાખવા AAPના પ્રતિનિધિઓની બાજનજર... ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે. By Connect Gujarat 19 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 70 હજારના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા. By Connect Gujarat 15 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ખેરગામ રોડ પર પાર્ક કરેલી બસમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરો દોડ્યા બસમાંથી અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી, અને થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. By Connect Gujarat 11 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જનતા નીડરતાથી મતદાન કરી શકે તે માટે નબીપુર-ઝનોર ગામે CPMF દ્વારા ફ્લેગ માર્ચ યોજાય... ચૂંટણી વેળા જનતામાં ભયનું વાતાવરણ ન રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ ગામોનું નિરીક્ષણ કરાયું By Connect Gujarat 29 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn