Connect Gujarat

You Searched For "Road Problem"

અરવલ્લી: ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ, પાકા રસ્તાની કરી માંગ

10 Aug 2023 6:26 AM GMT
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે

ભરૂચ : જૂના ભરૂચ વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ, ગુણવત્તા બાબતે મચ્યો ભારે હોબાળો...

7 Nov 2022 11:35 AM GMT
જુના ભરૂચ વિસ્તારમાં વિકાસના કાર્યનો ધમધમાટ, નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ થતાં ગુણવત્તા બાબતે શંકા સાથે હોબાળો

અમરેલી : નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનોમાં રોષ...

16 Jan 2022 6:36 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરત: કીમ માંડવી રોડની બિસ્માર હાલત,કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોએ કર્યો ચક્કાજામનો પ્રયાસ

18 Oct 2021 12:40 PM GMT
માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી..

ભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ

16 Oct 2021 11:14 AM GMT
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે.

ભરૂચ: કોંગ્રેસનો ખાડા મહોત્સવ; માર્ગ પર પડેલા ખાડામાં શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો

14 Oct 2021 12:18 PM GMT
ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો

ભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો

12 Oct 2021 12:06 PM GMT
રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે

ભરૂચ: કોંગ્રેસના ધારાસભ્ય લાવશો તો આવા જ રોડ મળશે,જુઓ કોણે કર્યા ભર બજારમાં સૂત્રોચ્ચાર

1 Oct 2021 10:06 AM GMT
ભરૂચના આમોદ નગરમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરે ભર બજારમાં...

ભરૂચ: અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી પ્રમુખને કરાવી પદયાત્રા

24 Sep 2021 11:28 AM GMT
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.સ્થાનિકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા...

ભાવનગર : અધિકારીઓ તથા પદાધિકારીઓની આંખે પાટા, જુઓ કેમ છે લોકોમાં રોષ

24 Sep 2021 10:53 AM GMT
ભાવનગર શહેરમાં જયાં મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ રહે છે તેવા કાળીયાબીડમાં જ રસ્તાઓ બિસ્માર બની ગયાં છે. અધિકારીઓ તથા પદાધિકારીઓ રોજ આ રસ્તા પરથી...

ભરૂચ : ફાટાતળાવથી ગાંધીબજાર સુધીનો રસ્તો નહિ બનતાં સ્થાનિકોએ કર્યો ચકકાજામ

25 Jun 2021 10:26 AM GMT
ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.