Connect Gujarat

You Searched For "Sardar Sarovar Dam"

ભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી...

23 Sep 2023 11:40 AM GMT
ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું

અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!

23 Sep 2023 11:29 AM GMT
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ભરુચ : નર્મદા નદીના પૂરના પાણી ઓસરતા લોકોને રાહત, વેપારીઓની હાલત કફોડી....

19 Sep 2023 8:08 AM GMT
નર્મદા નદીના ભયાનક પુરના કારણે અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જે પાણી હાલ શહેરમાંથી ઓસરવા લાગ્યા છે

અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે

17 Sep 2023 10:19 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

17 Sep 2023 7:21 AM GMT
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

નર્મદા : સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકમાં 4 થી 5 સેમીનો વધારો, PM Modiને જન્મદિવસે અપાશે ભેટ

2 Aug 2022 7:39 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરો ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમના વધામણાં કરવા આવી શકે માટે તંત્ર એ પણ...

ગુજરાતના માથે નહીં રહે પાણીનું "સંકટ" : ચોમાસાની શરૂઆતમાં જ તમામ ડેમ પાણીથી છલોછલ...

28 July 2022 10:13 AM GMT
ચોમાસાની શરૂઆતમાં તમામ ડેમ પાણીથી છલોછલ, રાજ્યભરના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ

નર્મદા : સાર્વત્રિક વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, દરરોજ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન શરૂ

26 July 2022 6:48 AM GMT
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા સપ્તાહથી દરરોજ સરેરાશ વીસ...

પાણીના પોકાર વચ્ચે "નહીં ઝુકેગા ગુજરાત", આગામી 4 મહિના સુધી રાજ્યની તરસ છિપાવી શકે છે સરદાર સરોવર ડેમ

24 May 2022 2:37 PM GMT
ગુજરાત રાજ્યના જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ગુજરાતના 5 જિલ્લાના 89 ગામોમાં ટેન્કર રાજ

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, સપાટી 119.02 મીટર પર પહોંચી

9 Sep 2021 6:27 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો...

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

1 Sep 2021 8:52 AM GMT
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે...

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનો સરકારનો દાવો

26 Aug 2021 2:03 PM GMT
રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો છે. છેલ્લા બે વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો નથી.