Home > Zadeshwar
You Searched For "Zadeshwar"
ભરૂચ : લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ-ઝાડેશ્વર ખાતે યોજાયો શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ…
4 March 2024 12:11 PM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગ યોજાયો...
15 Feb 2024 12:43 PM GMTભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
ભરૂચ : ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાનું મકાન સીલ કરાતા MLA ચૈતર વસાવા પીડિત પરિવારની મુલાકાતે...
9 Feb 2024 3:28 PM GMTઝાડેશ્વર ગામમાં મકાનને સીલ કરવાનો મામલોઆદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરાયુંઆપના MLA આવ્યા પીડિત પરિવારની મુલાકાતેધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારને આપી...
ભરૂચ:ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપમાં પેવરબ્લોકના માર્ગની કામગીરીનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયુ.
1 Jun 2023 7:30 AM GMTઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ ટાઉનશિપ રોડ ખાતે પાસ થયેલ નોનપ્લાન પેવરબ્લોકના રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી LPG પંપ સુધીના પેવર રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
22 March 2023 11:42 AM GMTઝાડેશ્વર બસ સ્ટેન્ડથી એલ.પી.જી. પંપ સુધીના માર્ગ પર રૂ. 45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પેવર રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 17મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો, બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી...
11 Feb 2023 11:37 AM GMTહિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે
ભરૂચ : ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાય...
23 Oct 2022 10:07 AM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં...
ભરૂચ: ઝાડેશ્વર નજીક ખાનગી બસ વીજ પોલ સાથે ભટકાય, મોટી દુર્ઘટના ટળી
13 Oct 2022 9:04 AM GMTઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી
ભરૂચ ઝાડેશ્વર સરદાર બ્રિજ ઉપર ટ્રકે પલટી મારતા ટ્રાફિકજામ સર્જાયો
17 Aug 2022 3:12 PM GMTભરૂચ ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર નવા સરદાર બ્રિજ ઉપર આજે સાંજે છ વાગે એક ટ્રક પલટી મારી હતી. નેશનલ હાઇવે પર ટ્રક પલટી મારતા ટ્રાફિકજામ થયો...
ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!
8 Aug 2022 1:32 PM GMTરાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા
ભરૂચ : ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળે ઝુલાવ્યા
8 Aug 2022 11:55 AM GMTભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે.
ભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
3 Aug 2022 12:36 PM GMTજિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું