Home > birth anniversary
You Searched For "birth anniversary"
ભરૂચ : હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં હોકી અને એથ્લેટીક્સ સ્પર્ધા યોજાય...
29 Aug 2023 11:47 AM GMTમહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તા. 29 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે.
સ્વ.અહમદ પટેલની જન્મ જયંતિ નિમિતે સ્મરણાંજલિ સભામાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા
21 Aug 2023 3:49 PM GMTકોંગ્રેસ ના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભા નું ભરૃચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્મરણાંજલિ સભા...
અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે સાડી અને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
21 Aug 2023 12:25 PM GMTભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે...
ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા મર્હૂમ અહેમદ પટેલની જન્મ જ્યંતીએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
21 Aug 2023 7:08 AM GMTભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
આજે રાજીવ ગાંધીની જન્મજયંતી, પૂર્વ પીએમ અને દિવંગત પિતાને રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ......
20 Aug 2023 5:29 AM GMTકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ લેહ-લદ્દાખના પ્રવાસે છે ત્યારે આજે તેમણે લદ્દાખમાં પેંગોંગ લેકના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ...
ભરૂચ: રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે સામૂહિક પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો
28 May 2023 10:17 AM GMTભરૂચમાં રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ: હિન્દુમહાસભા દ્વારા વીર સાવરકરની જન્મજયંતિની ઉજવણી,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
28 May 2023 8:46 AM GMTભરૂચમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વીર સાવરકર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી
જામનગર: મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિની ઉજવણી,ગૃહ પ્રધાન અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
23 May 2023 8:14 AM GMTજામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો...
ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી,ભવ્ય બાઇક રેલીનું આયોજન
22 May 2023 8:20 AM GMTમહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
જામનગર : સૌપ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજાશે...
21 May 2023 8:26 AM GMTમહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.
ભાવનગર: દેશનું સૌ પ્રથમ રજવાડું સરદાર પટેલને સોંપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 111મી જન્મજયંતિની ઉજવણી
20 May 2023 7:20 AM GMTમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
સાબરકાંઠા : શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે રાજસ્થાનના રાજપુરોહિત સમાજે યોજી શોભાયાત્રા
23 April 2023 6:53 AM GMTઅખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી