Connect Gujarat

You Searched For "building"

નવસારી : મકાન તોડવા આવેલા MPના મજૂરો સોનાના સિક્કા ભરેલો ચરું લઈ ફરાર, MP પોલીસના બીલીમોરામાં ધામા..!

26 July 2023 6:11 AM GMT
જુનવાણી સમયમાં બેન્કોની જગ્યાએ પોતાના ઘરોમાં જ માલ-મિલકત સંતાડીને રાખવામાં આવતી હતી, અને જે સમયાંતરે મળી આવતી હોય છે.

અંકલેશ્વર : નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકે કાર મકાનની દીવાલમાં ઘુસાડી, પોલીસે કરી નશેબાજની અટકાયત...

25 July 2023 9:44 AM GMT
અંકલેશ્વર શહેરમાં નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પૂરઝડપે વાહન હંકારતા દુર્ઘટના સર્જાય હતી

જુનાગઢ : કડિયાવાડમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 4 લોકોના કાટમાળ નીચે દબાતા મોત...

25 July 2023 7:59 AM GMT
કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અરવલ્લી : મોડાસામાં બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકના 25 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા..!

21 July 2023 12:46 PM GMT
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર 25 દિવસ પહેલા નિર્માણધીન બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા કડીયા કામ કરી રહેલા...

જુનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના હાલ બેહાલ, 30 વર્ષમાં એક પણ વખત થયું નથી સમારકામ

26 Jun 2023 6:33 AM GMT
ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

જામનગર : સેતાવડ વિસ્તારમાં જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થતાં 5 લોકો ફસાયા, જુઓ “LIVE” રેસ્ક્યુ...

16 Jun 2023 12:32 PM GMT
'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો.

દિલ્હી : મુખર્જીનગરની બહુમાળી બિલ્ડીંગના કોચિંગ સેન્ટરમાં લાગી આગ, ત્રીજા માળ પરથી વિદ્યાર્થીઓ વાયર પકડીને ઊતર્યા, કેટલાકે કૂદીને બચાવ્યો પોતાનો જીવ..!

15 Jun 2023 11:58 AM GMT
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયરફાઈટરના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ

30 May 2023 10:30 AM GMT
ભાવનગર શહેરના ઘોઘારોડ શિવાજીસર્કલ વિસ્તરમાં મહાનગર પાલિકાના ચાલીસ કરોડની કિંમતના પ્લોટમાં વસાહત કરતા 144 મકાન ધારકોને તાત્કાલિક મકાન ખાલી કરવાના આદેશ...

દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

28 May 2023 4:08 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું....

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું કરશે ઉદ્ઘાટન

19 May 2023 3:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે...

સુરેન્દ્રનગર: વઢવાણની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કૂલના મકાનનો એક ભાગ ધરાશાયી

14 May 2023 9:34 AM GMT
સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજા રજવાડા વખતમાં દાનમાં આવેલ રાજાશાહી વખતની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કુલની 1885માં સ્થાપના કરવામાં આવી હતી

દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીયનો સમાવેશ..!

16 April 2023 9:22 AM GMT
દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 4 ભારતીયો પણ સામેલ છે.