Connect Gujarat

You Searched For "Gujarati New"

ભરૂચ:જૈન આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજશય સુરીશ્વરજી મહારાજની પધરામણી

25 Jun 2023 8:30 AM GMT
જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા જૈન મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી

શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર, વાંચો વધુ

17 May 2023 2:20 PM GMT
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

અથાણાંની સિઝન આવી ગઈ છે ત્યારે આ નાની નાની ટિપ્સ બહુ ઉપયોગી થશે, જોજો ભૂલતા નહિ....

28 April 2023 11:50 AM GMT
હાલમાં ગરમીની સિઝન છે ત્યારે અનેકઘરોમાં છુંદો, અથાણાં, સ્ક્વોશ અને જામ પણ બની રહ્યા છે.

ભૂલથી પણ આ ખાવાની વસ્તુઓને ના કરતાં ફ્રીજમાં સ્ટોર, થઈ શકે છે ભારે નુકશાન

28 April 2023 10:29 AM GMT
શું તમે જાણો છો કે ફ્રીજમાં રાખેલી વસ્તુ ના કેટલા ગેરફાયદા છે. તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે

The Kerala Story નું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે,5મી મેના રોજ રીલીઝ થશે ફિલ્મ

27 April 2023 11:21 AM GMT
કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે.

અંકલેશ્વર: IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

26 April 2023 9:56 AM GMT
પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો

ભાવનગર : અષ્ટવિનાયક મંદિરમાંથી ફક્ત 9 મિનિટમાં જ તસ્કરોએ દાન પેટી ઉઠાવી, ઘટના CCTVમાં કેદ

31 March 2023 1:20 PM GMT
ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 તસ્કરો CCTVમાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગત મોડી રાત્રે 2:40 કલાકે તસ્કરોએ મંદિરમાં પ્રવેશી 2:49 કલાકે આખે...

"એક ભારત શ્રેષ્ઠ ભારત"ના વિચારને મૂર્તિમંત કરતો રાજ્યણો એકમાત્ર માધવપુર ઘેડનો મેળો...

18 March 2023 1:27 PM GMT
પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે

વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત..! પંચમહાલના રજાયતા ગામમાં યુવક લગ્નમાં ડાન્સ કરતાં કરતાં ઢળી પડયો

18 March 2023 7:13 AM GMT
હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લગ્નની આ ખુશીઓની પળ માતમમાં ફેરવાઇ ગઈ હતી.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જામનગર રેલ્વે જંકશન ખાતે અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

6 March 2023 12:29 PM GMT
રેલ્વે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શના જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલ્વે જંકશનની મુલાકાત લીધી હતી

ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે, જાણો કયા દિવસે કયા કપાટ ખુલશે

21 Feb 2023 6:10 AM GMT
ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે.

સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

20 Feb 2023 7:09 AM GMT
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા