Connect Gujarat

You Searched For "Lord Shiva"

શુક્રવારે નાગપાંચમ : આ દિવસે પરિવારની રક્ષા માટે મહિલાઓ નાગદેવની પૂજા કરે છે, જાણો તેનું મહત્વ

26 Aug 2021 11:14 AM GMT
શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ એટલે નાગ પાંચમ આ તિથિએ નાગ પાંચમ ઊજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ છે. આ દિવસે નાગ દેવતાના...

ભરૂચ : અંગારેશ્વરના મંગળનાથ મહાદેવનો અનેરો મહિમા, સોમવારે પૂજાતા શિવજી અહી પૂજાય છે મંગળવારે...

26 Aug 2021 8:19 AM GMT
અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે વિશેષ પુજા, મંગળદોષ દૂર કરવા માટે શ્રાવણ માસમાં આવે છે શ્રધ્ધાળુ.

જુનાગઢ : શ્રાવણ માસમાં ઓનલી ઇન્ડિયનની અનોખી લોકસેવા, જુઓ કેવી બનાવી મિલ્ક બેન્ક..!

25 Aug 2021 8:14 AM GMT
દેશપ્રેમ અને લોકસેવા થકી ઓળખાતા ઓનલી ઇન્ડિયન, મંદિરોમાં દુગ્ધાભિષેક બાદ વહી જતાં દૂધનો કર્યો ઉપયોગ.

આજે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટેનું વ્રત એટલે ફુલકાજળી, જાણો તેનું મહત્વ

25 Aug 2021 7:51 AM GMT
આજ 25 ઓગસ્ટ એટલે કે આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી કરવામાં આવે છે. ફુલકાજળી શિવ-પાર્વતી માટે કરવામાં આવે છે. ફુલકાજળી...

જુનાગઢ : શિવભકતની 135 કરોડ મંત્ર લખવાની બાધા, 100 કરોડ મંત્ર અત્યાર સુધી લખાઇ ચુકયાં છે

18 Aug 2021 11:31 AM GMT
ચોરવાડના રહેવાસીએ લીધો છે 135 કરોડ મંત્રનો સંકલ્પ, વિદેશોમાં પણ લખવામાં આવી રહયાં છે શિવ મંત્રો.

સુરેન્દ્રનગર: જોવાલાયક અને અદભૂત સ્થળ ઝરીયા મહાદેવ મંદિર: જ્યાં છે ત્રણ લિંગવાળું શિવલિંગ

16 Aug 2021 12:56 PM GMT
ઝરીયા મહાદેવ મંદિરમાં છે ત્રણ લિંગવાળું શીવલિંગ, લોકવાયકા મુજબ પાંડવો પણ અહીં રહી ચુક્યા.

ભરૂચ: બુસા સોસાયટી સામે આવેલ નંદેશ્વર મહાદેવ મંદિરનું પુન:નિર્માણનું કાર્ય શરૂ, ભૂમિ પૂજન કરાયું

11 Aug 2021 10:55 AM GMT
ભરૂચમાં નંદેશ્વર મહાદેવ મંદિરનું પુન:નિર્માણ, બુસા સોસાયટી સામે આવેલું છે મંદિર.

અમદાવાદ : શ્રાવણનો પ્રારંભ અને સોમવારનો સમન્વય, શિવાલયોમાં ભકતોની ભીડ

9 Aug 2021 11:37 AM GMT
શિવજીની આરાધનમાં ભકતો બન્યાં લીન, શ્રાવણના આખા મહિનામાં કરાશે પુજા-અર્ચના.

ભરૂચ: શ્રાવણ માસનો પ્રારંભ, કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે ભોળા શંભુની આરાધના

9 Aug 2021 11:00 AM GMT
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.

જામનગર: જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

9 Aug 2021 7:44 AM GMT
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમવાર અને શ્રાવણ માસનો પ્રથમ દિવસ.

હવે જિયો ટીવીના માધ્યમથી ઘરે બેઠા બાબા અમરનાથની લાઈવ આરતી નિહાળી શકશો

16 July 2021 11:54 AM GMT
બાબા અમરનાથના ભક્તો હવે ઘરે બેઠા તેમના દર્શન સાક્ષાત કરી શકશે.

મહાશિવરાત્રી: શા માટે રાત્રે જ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા.! જાણો પૂજા વિધિ

10 March 2021 3:00 PM GMT
શિવરાત્રિને નીલકંઠ ભગવાન શંકરનો સમર્પિત દિવસ માનવામાં આવે છે. આમ તો દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ તારીખે ઓળખવામાં આવે છે, પરંતુ મહા...