Connect Gujarat

You Searched For "Tree Plantation"

ભરૂચ : અંકલેશ્વર સ્થિત રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે કરાયું વૃક્ષારોપણ

4 July 2021 12:16 PM GMT
અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : અટાલી આશ્રમથી રહિયાદ સુધી એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ

2 July 2021 12:53 PM GMT
રાજયમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વન મહોત્સવની ઉજવણી તેમજ સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે દહેજની ગુજરાત ફલોરો...

ભરૂચ : 73મા CA સ્થાપના દિવસ નિમિત્તે ICAI ભવન ખાતે રક્તદાન શિબિર-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

1 July 2021 10:22 AM GMT
ICAI ભવન ખાતે 73મા CA સ્થાપના દિવસની ઉજવણી, રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન.

ભરૂચ : સેવા હી સંગઠનના સૂત્ર સાથે હલદર ગામે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું

30 Jun 2021 10:53 AM GMT
ભરૂચ તાલુકાના હલદર ગામે ભરૂચ-તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના સૂત્ર સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.પૃથ્વી...

ભરૂચ : દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

30 Jun 2021 7:53 AM GMT
ભરૂચ તાલુકાના દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના મહામારીના...

સુરેન્દ્રનગર : સુકા મલકનું કલંક ભુસી શહેરને "સુંદરનગર" બનાવવાની નેમ

29 Jun 2021 6:24 AM GMT
સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો અનોખો પ્રયાસ, મહિલા તબીબ અને પ્રકૃતિપ્રેમીઓએ વ્રુક્ષ દત્તક લીધા.

વલસાડ : ટીંભી અને બીલીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

29 Jun 2021 5:45 AM GMT
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે ટીંભી પ્રાથમિક શાળાના પટાંગણમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના...

ઝઘડીયા: ગુલબ્રાન્ડસન કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

25 Jun 2021 12:08 PM GMT
ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ કંપનીમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ...

ભાવનગર : ભરતનગર શાળાનો અનોખો પ્રયોગ, 1 લાખ સીડબોલના અભિષેકથી ધરા હરિયાળી બનશે

23 Jun 2021 7:56 AM GMT
હરિયાળી એ તો ધરતી માતાની શોભા છે. લીલાછમ વૃક્ષો અને વનરાજીથી તો આ ધરતીની શોભા વધે છે. દરેક ચોમાસામાં પ્રથમ વખતના વરસાદ બાદ ધરતી જે લીલી ચૂંદડી ઓઢે છે...

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

22 Dec 2020 11:35 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં ફાર્મસીના અભ્યાસક્રમ માટે જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીને ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી તરફથી 100 કેડેટસના એનએસએસ...

અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

4 Aug 2018 11:09 AM GMT
પોલીસ વિભાગનાં પોલીસ કર્મીઓએ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુંરાજ્ય સરકારના 69મા વનમહોત્સવ ઉજવણીના ભાગ રૂપે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથકોમાં...