Home > tree plantation
You Searched For "Tree Plantation"
ભરૂચ : અંકલેશ્વર સ્થિત રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે કરાયું વૃક્ષારોપણ
4 July 2021 12:16 PM GMTઅંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ : અટાલી આશ્રમથી રહિયાદ સુધી એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ
2 July 2021 12:53 PM GMTરાજયમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વન મહોત્સવની ઉજવણી તેમજ સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે દહેજની ગુજરાત ફલોરો...
ભરૂચ : 73મા CA સ્થાપના દિવસ નિમિત્તે ICAI ભવન ખાતે રક્તદાન શિબિર-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
1 July 2021 10:22 AM GMTICAI ભવન ખાતે 73મા CA સ્થાપના દિવસની ઉજવણી, રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન.
ભરૂચ : સેવા હી સંગઠનના સૂત્ર સાથે હલદર ગામે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું
30 Jun 2021 10:53 AM GMTભરૂચ તાલુકાના હલદર ગામે ભરૂચ-તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના સૂત્ર સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.પૃથ્વી...
ભરૂચ : દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
30 Jun 2021 7:53 AM GMTભરૂચ તાલુકાના દશાન ગામે તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના મહામારીના...
સુરેન્દ્રનગર : સુકા મલકનું કલંક ભુસી શહેરને "સુંદરનગર" બનાવવાની નેમ
29 Jun 2021 6:24 AM GMTસુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનો અનોખો પ્રયાસ, મહિલા તબીબ અને પ્રકૃતિપ્રેમીઓએ વ્રુક્ષ દત્તક લીધા.
વલસાડ : ટીંભી અને બીલીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
29 Jun 2021 5:45 AM GMTવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે ટીંભી પ્રાથમિક શાળાના પટાંગણમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના...
ઝઘડીયા: ગુલબ્રાન્ડસન કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરવામાં આવ્યું
25 Jun 2021 12:08 PM GMTઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ કંપનીમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ...
ભાવનગર : ભરતનગર શાળાનો અનોખો પ્રયોગ, 1 લાખ સીડબોલના અભિષેકથી ધરા હરિયાળી બનશે
23 Jun 2021 7:56 AM GMTહરિયાળી એ તો ધરતી માતાની શોભા છે. લીલાછમ વૃક્ષો અને વનરાજીથી તો આ ધરતીની શોભા વધે છે. દરેક ચોમાસામાં પ્રથમ વખતના વરસાદ બાદ ધરતી જે લીલી ચૂંદડી ઓઢે છે...
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
22 Dec 2020 11:35 AM GMTભરૂચ શહેર તથા જિલ્લામાં ફાર્મસીના અભ્યાસક્રમ માટે જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીને ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી તરફથી 100 કેડેટસના એનએસએસ...
અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
4 Aug 2018 11:09 AM GMTપોલીસ વિભાગનાં પોલીસ કર્મીઓએ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુંરાજ્ય સરકારના 69મા વનમહોત્સવ ઉજવણીના ભાગ રૂપે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથકોમાં...