ભરૂચ: હોળી ધુળેટી પર્વની ઉજવણીની તૈયારી, ઘરાકી ન નિકળતા વેપારીઓ મૂંઝવણમાં
ભરૂચમાં હોળી ધુળેટી પર્વની સાથે સંકળાયેલા ધાણી, ખજૂર, સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.
ભરૂચમાં હોળી ધુળેટી પર્વની સાથે સંકળાયેલા ધાણી, ખજૂર, સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.