Connect Gujarat

ગુજરાત - Page 4

સુરત: ભાજપના મુકેશ દલાલ બિન હરીફ થવા મામલે તાત્કાલિક સુનાવણી માંગ હાઇકોર્ટે ફગાવી

1 May 2024 9:55 AM GMT
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ભરૂચ: જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયુ, ભાજપને મત ન આપવા લેવાય પ્રતિજ્ઞા

1 May 2024 8:19 AM GMT
જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા

1 May 2024 7:36 AM GMT
રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી

વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

1 May 2024 6:04 AM GMT
આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.

જય જય ગરવી ગુજરાત: આજે તારીખ 1લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ

1 May 2024 5:16 AM GMT
ગુજરાત રાજ્યની સ્થાપનામાં 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે. આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે...

સાબરકાંઠા : PM મોદીની જાહેરસભા વેળા સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ બંધ રહેશે !

30 April 2024 2:55 PM GMT
લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આવતીકાલે ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા...

અંકલેશ્વર : પોદાર જમ્બો કિડ્સ શાળાના વિદ્યાર્થીઓની બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિ-નૃત્યકલાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

30 April 2024 12:14 PM GMT
પોદાર જમ્બો કિડ્સના કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓના બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું

સાબરકાંઠા : નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ..

30 April 2024 12:01 PM GMT
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

ચારધામ યાત્રા: દરરોજ માત્ર 15 હજાર શ્રધ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.

30 April 2024 10:21 AM GMT
ઉત્તરાખંડમાં 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.