રાજકોટ રાજકોટ : 28 લોકોને ભરખી જનાર TRP ગેમઝોનની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી-ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા… TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે, By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું... ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. By Connect Gujarat 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન યાત્રાધામ ઉનાઈ ખાતે કરવા ગૃહમંત્રીને રજૂઆત કરાય... આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી ST બસોનું લોકાર્પણ, મુસાફરોની સુવિધામાં થયો વધારો... સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત રાજ્યમાં સૌપ્રથમ વખત સુરતની લાજપોર જેલના બંદીવાનોએ બનાવ્યા પેન્ટિંગ, ગૃહમંત્રીના હસ્તે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન By Connect Gujarat 19 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાયા મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn