Connect Gujarat

You Searched For "Muslim"

ભરૂચ: રમાદાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ....

11 April 2024 7:53 AM GMT
મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.

અમિત શાહે કહ્યું- PoK ભારતનો ભાગ છે:ત્યાં રહેતા તમામ લોકો આપણા પોતાના જ છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ

16 March 2024 4:13 AM GMT
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે, 15 માર્ચે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) ભારતનો એક ભાગ છે. ત્યાં રહેતા તમામ લોકો ભારતીય છે, પછી...

ભરૂચ : જંબુસરમાં એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો…

4 Feb 2024 12:35 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

22 April 2023 6:29 AM GMT
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદ: શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમોમાં ભારે રોષ, જુઓ શું કરવામાં આવી માંગ

25 Sep 2022 7:54 AM GMT
અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની...

આ મુસ્લિમ ભક્તે તિરુપતિ બાલાજી મંદિરમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું,વાંચો વધુ

21 Sep 2022 12:53 PM GMT
એક મુસ્લિમ શ્રદ્ધાળુએ તિરુપતિ બાલાજીના મંદિરમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અબ્દુલ ગની અને નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ચેક અર્પણ...

નાશિકમાં મુસ્લિમ ધર્મગુરુની માથામાં ગોળી મારી કરી હત્યા

6 July 2022 4:53 AM GMT
મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. અહીંના યેઓલા શહેરમાં મુસ્લિમ સમુદાયના એક ધાર્મિક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, હિન્દુ મુસ્લિમ એકતા કપનું આયોજન

14 Jun 2022 7:28 AM GMT
ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાની વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે.

ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

3 May 2022 7:11 AM GMT
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સુરત : ઝાંખરડાની શાળામાં વહે છે ભગવત ગીતા અને કુરાનની સરવાણી

23 March 2022 9:43 AM GMT
રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે

ભાવનગર : પ્રેમ કરવો ગુનો નથી પણ લવ જેહાદ એ ગુનો છે : હર્ષ સંઘવી

2 Jan 2022 1:18 PM GMT
ભાવનગરમાં ગૃહમંત્રીએ આપ્યું નિવેદન, પાલિતાણામાં બની છે લવ જેહાદની ઘટના

ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી જંબુસર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

20 Aug 2021 7:56 AM GMT
મોહરમ પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં કર્યું ફુટ પેટ્રોલીંગ.