Connect Gujarat

You Searched For "Narmada Parikrama"

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે, માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના

10 May 2023 9:56 AM GMT
માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહમાં નર્મદા હર સેવા સમિતી પ.પુ. સ્વામી ગીરીશાનંદજી સરસ્વતીની અધ્યક્ષતામાં યોજાયો હતો

સુરત: રેકોર્ડ બ્રેક સમયમાં નર્મદા પરિક્રમા કરનાર 3 પરિક્રમાવાસીઓનું કરાયું અભિવાદન

14 Jan 2023 10:36 AM GMT
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો

અંકલેશ્વર : એક એવું સ્થાન, જ્યા કુંડમાં પાણીના પરપોટા પણ બોલી ઉઠે છે “નર્મદે હર”

13 Jan 2023 11:20 AM GMT
જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે, એવી પાવન સલીલા માઁ નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે

પંચમહાલ : મધ્યપ્રદેશથી નર્મદા પરિક્રમા માટે નીકળેલા યાત્રાળુઓની ખાનગી બસ પલટી, 20થી વધુ યાત્રાળુઓને ઇજા

23 Dec 2022 1:27 PM GMT
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

ભરૂચ : નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ

18 April 2022 1:59 PM GMT
લુવારા નજીક રૂપિયા ૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ...

ભરૂચ : મધ્યપ્રદેશથી 12 બાઇક સવારો નીકળ્યાં નર્મદા મૈયાની પરિક્રમાએ, જુઓ કયાં કરાયું તેમનું સ્વાગત

20 Dec 2020 10:18 AM GMT
પાવન સલિલા મા નર્મદાને શુધ્ધ રાખવા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે મધ્યપ્રદેશથી બાઇક પર નીકળેલાં પરિક્રમાવાસીઓનું નવેઠા ગામ ખાતે સ્વાગત...

અંકલેશ્વર : 600 કિમીની નર્મદા પરિક્રમા કરવા નીકળેલ ભોપાલનો વૃદ્ધ અંકલેશ્વર આવી પહોંચ્યો

20 Nov 2020 12:37 PM GMT
મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલ નર્મદા પુરમ ખાતેના મુની વસિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તેમજ પોતાની દુકાન વ્યવસાય સાથે સંકળાયેલા છે. વયોવૃદ્ધ હોવા છતાં મુનિ...