ઇન્ડિગો બાદ રેલવે પણ સંકટમાં, લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો
રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભડકેલી આગે ક્ષણોમાં જ સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લીધી હતી.
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં
મોડી રાતની ચર્ચામાં મોટો સમાધાન સૂત્ર નક્કી થયો — મહાયુતિના સાથી પક્ષો પરસ્પરના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં લેવાના પ્રયત્નો કરશે નહીં.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત ૨૦ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલનાં પાણીથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ આવ્યુ છે
અંકલેશ્વરના પાનોલીની સનફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાનના મોત બાદ પરિવારને ન્યાય અને વળતરની માંગ સાથે કામદારોએ મંગળવારે હોબાળો મચાવ્યો....
ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં છરીના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા પોલીસે હત્યારાની ધરપકડ કરી
લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને હત્યાનું કારણ માનતા લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા, લૂંટફાટ મચાવી અને અનેક ઘરોને સળગાવી દીધા.
રાજ્યસભામાં ઉઠેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે નવા કે જૂના બંને પ્રકારના વાહનોમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી.
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચની ભલામણો સબમિટ થવામાં હવે માત્ર 17 મહિના બાકી છે અને તેની અમલ તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે.
ચીનમાં હોમ એપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની 'મીડિયા'એ વિશ્વનો પ્રથમ એવો હ્યુમેનોઇડ રોબોટ રજૂ કર્યો છે જેમાં માણસની જેમ છ હાથ લાગેલા છે અને જે 360 ડિગ્રી સુધી ફરી શકે છે.
ઉત્તર બંગાળના જિલ્લાઓમાં દૃશ્યતા એક કિલોમીટરથી ઓછી થઈ શકે છે, જેના કારણે લોકો અને ખાસ કરીને મુસાફરોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મેળવી હતી, પરંતુ તે પહેલાં જ 1980ની દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું હતું.
સુરતના અમરોલી અને કોસાડ આવાસમાં પોલીસ દ્વારા સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા 30થી વધુ લોકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.