અયોધ્યાના રામ મંદિર પરિસરમાં 30 કરોડની ભવ્ય સુવર્ણ પ્રતિમા સ્થાપિત થશે
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન અયોધ્યામાં ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ની ભવ્ય ઉજવણી યોજાશે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન અયોધ્યામાં ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ની ભવ્ય ઉજવણી યોજાશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે....
બેંગ્લુરુમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી.
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા
રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા ફ્રોડમાં ગયેલ જેઓના નાંણા સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવામાં આવી હતી.
ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો નાતાલ પૂર્વે એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે લોકો પોતાના પરિવારજનો સાથે ઘરમાં સુરક્ષિત રહેવાની આશા રાખે છે.
આર્થિક પાયમાલીના આરે ઊભેલા પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું ખાનગીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું
સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાના સમયમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ તે હેતુસર પ્રતિવર્ષ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે
દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે
વૈભવ સૂર્યવંશીએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો. તેણે ભારતીય ખેલાડીઓમાં લિસ્ટ એ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી.
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે