ત્રીજા નોરતે ચોટીલામાં આવેલ માં ચામુંડાના કનેક્ટ ગુજરાતને સંગ કરો દર્શન, કેમ કહેવાય છે ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ
પવિત્ર યાત્રા ધામ ચોટીલામાં આવેલું ચામુંડામોતા નું મંદિર કહેવાય છે માઁ અંબાનું જ સ્વરૂપ એટલે માઁ ચામુંડા,ચોટીલા એ રાજકોટ નજીક આવેલું ધાર્મિક સ્થળ